મહારાષ્ટ્રથી પાછા ફરેલા સેંકડો શ્રધ્ધાળુઓ કોરોના પોઝિટિવ, ચાર દિવસમાં પંજાબની સ્થિતિ બગડી

મહારાષ્ટ્રના નાંદેડથી પાછા ફરી રહેલા શીખ શ્રધ્ધાળુઓના કોરોના પોઝિટિવ આવવાના કારણે ચાર જ દિવસમાં કોરોના સામેના જંગમાં પંજાબની સ્થિતિ બદતર બની ગઈ છે. આજે નાંદેડથી આવેલા બીજા 102 ભાવિકો કોરોના પોઝિટિવ આવતા પંજાબમાં દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે. પંજાબમાં ચાર દિવસ અગાઉ દર્દીઓનો આંકડો 300 જેટલો જ હતો. લોકડાઉન લાગુ થવાના કારણે પંજાબથી […]

Continue Reading

ન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન અને ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 5056 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 262 થઈ ગયો છે. રાજ્યના ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન ખુલી રાખી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો  અને  લિકર શોપ […]

Continue Reading

અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક, 10 વોર્ડ મુકાયા કોરોના રેડ ઝોનમા: વિજય નેહરા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે કેસોની સંખ્યા જોતા અમદાવાદના 10 વોર્ડને કોરોનાના રેડ ઝોનમાં મુકાયા છે. કોટ વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાત પણ કરી હતી. 245 નવા કેસ અને 20ના મોત થયા છે. 2815 એક્ટિવ કેસ છે. 37 […]

Continue Reading

એક જ ટોયલેટનો યુઝ કરવાથી એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકોને થયો કોરોના

દિલ્હીમાં ગીચ વસતી ધરાવતા કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડીંગમાં રહેતા 41 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર ઉપર નીચે થઈ ગયુ છે. હવે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કલેક્ટર રાહુલ સિંહે આની પાછળના કારણનો ખુલાસો કરતા કહ્યુ છે કે, આ તમામ લોકો એક જ ટોયલેટનો ઉપયોગ કરતા હતા. અને શક્ય છે કે, તેના કારણે જ આ […]

Continue Reading

ગુજરાતઃ કોરોના સામે લડતા જમીની યોદ્ધાઓને હવાઇ યોદ્ધાઓની એર સેલ્યુટ

કોરોના સામે લડી રહેલા જમીની યોદ્ધા એવા તબીબો પ્રત્યે રવિવારની સવારે એરફોર્સના આસમાની યોદ્ધા દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા અમદાવાદની સિવિલ અને બી. જે. મેડીકલ કોલેજ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બંને જગ્યાએ એરફોર્સ દ્વારા બેન્ડ-વાદન કરી કોરોના વોરીયર્સ પ્રત્યે સંગીતમય આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એરફોર્સ બેન્ડ દ્વારા ‘સારે […]

Continue Reading

સુરત જિલ્લાની ચેક પોસ્ટ પર ભારે અંધાધુંધી સર્જાતા તમામ બંધ કરી દેવાઈ

સુરત શહેરમાં વસતા પરપ્રાંતીયો ને વતન જવા માટે ખાસ ચેક પોસ્ટ પર મંજૂરી આપવાની શરૂઆત કર્યા બાદ ભારે અંધાધૂંધી જોવા મળતા જિલ્લા કલેકટરે તમામ ચેકપોસ્ટ બંધ કરી દઈને ઓનલાઈન જ પાસ ઇસ્યૂ કરવાનો આદેશ કર્યો છે. સુરત શહેર માં વસતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજ્સ્થાનના નાગરિકોને તેમના વતન જવા માટે મંજુરી મળતા સરળતાથી જઈ શકે તે […]

Continue Reading

પ્રકાશ જાવડેકરે કહ્યું- જ્યાં સુધી વેક્સીન નહીં શોધાય ત્યાં સુધી વાઈરસ સાથે જીવવું પડશે, ખરાબ સમય પસાર થઈ ગયો

સરકારે શનિવારે કોરોના વાઈરસને લીધે સર્જાયેલી સ્થિતિ અંગે માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે, પણ જ્યાં સુધી બીમારી પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લેવામાં ન આવે ત્યાં સુધી આપણે સાવધાન રહીને ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. આ સંક્રમણ ચીનથી આવ્યું છે, અલબત આ માટે કોઈ […]

Continue Reading

CRPFની 31 બટાલિયનના 122 જવાનો કોરોના પોઝિટિવ, 100ના રિપોર્ટ આવવાના બાકી

દિલ્હીના મયૂર વિહારમાં ફરજ બજાવતા સીઆરપીએફના 31 બટાલિયનમાં 122 જવાનો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે. તેમજ હજી 100 જવાનોના કોરોનાના રિપોર્ટ આવવાના બાકી છે. કોરોના વાયરસના કારણે 28 એપ્રિલના રોજ એક જવાનનું મોત નિપજ્યું હતું. તે જ બટાલિયનના 45 જવાનો ગયા અઠવાડિયે જ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. જેમની સંખ્યા વધીને હવે 122 […]

Continue Reading

અમદાવાદ-સુરતથી પરપ્રાંતિય મજૂરોને લઈને ત્રણ ટ્રેનો રવાના કરાશે

કોરોના વાયરસને પગલે દેશવ્યાપી લોકડાઉનને વધુ 14 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. 17 મે સુધી હવે લોકડાઉન અમલમાં રહેશે. દેશમાં સૌપ્રથમ વખત લોકડાઉન અમલી બનાવવામાં આવતા એક સપ્તાહમાં જ ગુજરાતના ઉદ્યોગોમાં રહેલા પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડવા માટે હોબાળો કર્યો હતો. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી લોકડાઉનમાં ફસાયેલા અમદાવાદ અને સુરતના મજૂરોને હવે વિશેષ ટ્રેનો […]

Continue Reading

મરકજ અને જમાતીઓના બેંક એકાઉન્ટ ક્રાઈમ બ્રાન્ચની રડાર પર, વિદેશથી આવતુ હતું નાણા ભંડોળ

મૌલાના સાદ અને તેના પુત્રો સહિત મરકજના 11 બેંક એકાઉન્ટ સહિત 125 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ક્રાઇમ બ્રાંચની રડાર પર આવી ગયા છે. તપાસ દરમિયાન એજન્સીઓને ખબર પડી કે તે જમાતી છે, જેમના બેંક એકાઉન્ટમાં જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ખૂબ પૈસા આવ્યા હતા.  પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યા. ક્રાઇમ બ્રાંચે એવા જ 125 એકાઉન્ટની […]

Continue Reading