બેકફુટ પર આવી કર્ણાટક સરકાર, હવે ફ્રીમાં મજૂરોને ઘરે મોકલશે

કોરોના વાયરસનાપગલે ચાલી રહેલ લૉકડાઉનને કેન્દ્ર સરકારે 17 મે સુધી વધારી દીધું છે. આ દરમિયાન બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોને ઘરે પાછા જવાની શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પર કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મજૂરોને બસથી મોકલવા માટે એડવાન્સમાં બમણું ભાડું વસૂલવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે વિપક્ષી દળોએ વિરોધ કર્યો. જે બાદ કર્ણાટક […]

Continue Reading

સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ ખર્ચ કરનાર ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો

સૈન્ય ખર્ચના મામલે દુનિયામાં ત્રણ દેશ પોતાના બજેટના સૌથી વધુ ભાગનો ખર્ચો કરે છે, જેમા ભારત પણ સામેલ છે. વર્ષ 2019ના આંકડા મુજબ અમેરિકા, ચીન અને ભારતે સૈન્ય ક્ષેત્રમાં સૌથી વધુ બજેટ ખર્ચ કર્યો છે. જે બાદ રશિયા, સાઉદી અરબનો નંબર આવે છે. સૈન્ય ક્ષેત્રમાં કુલ ખર્ચની વાત કરીએ તો ભારત, ચીન અને અમેરિકા એકલા […]

Continue Reading

કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું કોરોનાથી નિધન, રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષના પૂર્વ નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. તેમણે રવિવારે રાત્રે અંતિમ શ્વાસ ભર્યા હતા. 68 વર્ષીય શેખ એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. વાયરસના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેમની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોકવાના બદલે DA પર કતાર ફેરવવી તે સરકારનું અમાનવીય પગલું : રાહુલ ગાંધી

કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર બહુ મોટી અસર પડી છે અને રાહુલ ગાંધી સતત આ મુદ્દા ઉપર સરકારને ઘેરી રહ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થા પર સવાલ ઉઠાવી કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ જણાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં […]

Continue Reading

‘આત્મનિર્ભરતા’ કોરોનામાંથી શીખવા મળેલો સૌથી મોટો બોધપાઠ – મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પંચાયતી રાજના દિવસે સમગ્ર દેશના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફત વાતચીત કરી. વડાપ્રધાને ચર્ચા દરમિયાન કોરોના વાઈરસથી લઈને ગામડાઓના વિકાસ કાર્યો પર સરપંચો અને ગ્રામ પ્રધાનો સાથે વાત કરી. આ સમયે તેમણે ગામડાઓ માટે ગ્રામ સ્વરાજ અને સ્વામિત્વ એમ બે મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી. આ બંને જાહેરાતો એક રીતે પંચાયતોના ડિજિટલીકરણની શરૂઆત […]

Continue Reading

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંધવારી ભથ્થું રોકવુ અસંવેદનશીલ અને અમાનવીય : રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરતા આવ્યા છે. તેમજ તેમણે કહ્યું છે કે કોરોના સંકટના ઉકેલ માટે સરકારનું વલણ અસંવેદનશીલ અને અમાનવીય છે. તેમણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંધવારી ભથ્થાને સ્થગિત કરવાના સરકાર નિર્ણયને ટાંકતા કહ્યું કે કેન્દ્ર સરકાર લોકડાઉનમા મજૂરો અને સમગ્ર વસ્તીનું ધ્યાન નહીં રાખવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ […]

Continue Reading

ઈન્ડસ્ટ્રીઝને રાહત આપવા મોદી સરકાર આપી શકે છે મોટુ પેકેજ, મળી રહી છે મહત્વની બેઠક

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પીએમ મોદી અને નાણા પ્રધાન વચ્ચે આજે મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં દેશની ઈન્ડસ્ટ્રીઝ માટે રાહત પેકેજ પર મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ૧.૭ લાખ કરોડથી મોટા પેકેજની સરકાર જાહેરાત કરી શકે છે. જોકે, ઉદ્યોગ જગત ૯થી ૨૩ લાખ કરોડની માગ કરી રહ્યુ છે. આ […]

Continue Reading

લૉકડાઉન 2.0 માં આખરે અમિત શાહે કેમ ભરવું પડ્યું આ પગલું, કોરોના સામેની લડાઈ પડી રહી હતી નબળી

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનીં જંગમાં જોડાયેલા ડૉકટર, નર્સ અને મેડિકલ કર્મચારીઓ થઇ રહેલા હુમલા અને તેમની સાથેની ગેરવર્તૂણકને લઇને સામે આવી રહેલા સતત સમાચારો બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અધ્યાદેશ લાવી તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકડાઉન 2.0 માં વટહુકમ લાવીને પોતાની શક્તિ બતાવવી પડી. એકવાર નહીં, […]

Continue Reading

લોકડાઉનમાં માત્ર તમે જ નહીં PM મોદી પણ ખૂબ કરી રહ્યા છે આ કાર્ય

કોરોના ત્રાસદી કાળમાં દેશમાં લોકડાઉની સ્થિતિ યથાવત છે. સામાન્ય પ્રજા પોતાના ઘરમાં છે અને લોકો સાથે વાત કરવાનું એક માત્ર સાધન ફોન અને સોશિયલ મીડિયા છે. એવા સમયમાં જ્યારે આખો દેશ પોતાના જૂના મિત્રો સાથે વાત કરીને લોકડાઉનમાં સમય પસાર કરી રહ્યા છે, ખુદ પીએમ મોદીએ પણ છેલ્લાં કેટલાંક દિવસથી પોતાના મિત્રો સાથે વાત કરવામાં […]

Continue Reading

એમપીમાં શિવરાજની નહીં ગઠબંધનની સરકાર, ના છૂટકે પણ આમનો કરવો પડ્યો સમાવેશ

લાંબા સમયની રાહ જોયા બાદ અંતે શિવરાજસિંહ ચૌહાણની કેબીનેટનું ગઠન મંગળવારે કરવામાં આવ્યું. સામાન્ય લોકોથી મંત્રી બનવા સુધીની ઉમ્મીદો લઈને બેસેલા નેતાઓ માટે આ ખ્વાહીશ પુરી કરવા જેવું હતું. કોરોના સંકટથી લડી રહેલા મધ્યપ્રદેશના લોકોની એક બરાબરાની કેબિનેટની ઉમ્મીદ હતી. તો મોટાપ્રમાણમાં ધારાસભ્યો પણ પોતાના મંત્રી બનવાની રાહ જોઈ બેઠા હતા. ત્રણ દિવસ પહેલા એવી […]

Continue Reading