ન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન અને ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 5056 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 262 થઈ ગયો છે. રાજ્યના ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન ખુલી રાખી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો  અને  લિકર શોપ […]

Continue Reading

અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક, 10 વોર્ડ મુકાયા કોરોના રેડ ઝોનમા: વિજય નેહરા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે કેસોની સંખ્યા જોતા અમદાવાદના 10 વોર્ડને કોરોનાના રેડ ઝોનમાં મુકાયા છે. કોટ વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાત પણ કરી હતી. 245 નવા કેસ અને 20ના મોત થયા છે. 2815 એક્ટિવ કેસ છે. 37 […]

Continue Reading

ગુજરાતઃ કોરોના સામે લડતા જમીની યોદ્ધાઓને હવાઇ યોદ્ધાઓની એર સેલ્યુટ

કોરોના સામે લડી રહેલા જમીની યોદ્ધા એવા તબીબો પ્રત્યે રવિવારની સવારે એરફોર્સના આસમાની યોદ્ધા દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા અમદાવાદની સિવિલ અને બી. જે. મેડીકલ કોલેજ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બંને જગ્યાએ એરફોર્સ દ્વારા બેન્ડ-વાદન કરી કોરોના વોરીયર્સ પ્રત્યે સંગીતમય આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એરફોર્સ બેન્ડ દ્વારા ‘સારે […]

Continue Reading

સુરત જિલ્લાની ચેક પોસ્ટ પર ભારે અંધાધુંધી સર્જાતા તમામ બંધ કરી દેવાઈ

સુરત શહેરમાં વસતા પરપ્રાંતીયો ને વતન જવા માટે ખાસ ચેક પોસ્ટ પર મંજૂરી આપવાની શરૂઆત કર્યા બાદ ભારે અંધાધૂંધી જોવા મળતા જિલ્લા કલેકટરે તમામ ચેકપોસ્ટ બંધ કરી દઈને ઓનલાઈન જ પાસ ઇસ્યૂ કરવાનો આદેશ કર્યો છે. સુરત શહેર માં વસતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજ્સ્થાનના નાગરિકોને તેમના વતન જવા માટે મંજુરી મળતા સરળતાથી જઈ શકે તે […]

Continue Reading

મનાઈ હોવા છતા પણ અમદાવાદમાં સ્મશાન યાત્રામાં 200 ડાઘુ જોડાયા, 25 સામે ગુનો દાખલ

રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન આપવામાં આવ્યું છે પરંતુ લોકડાઉનના કારણે 4થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પરંતુ ઘણી જગ્યાઓ પર લોકો એકઠા થઈને ભજીયા અને ગાંઠિયાનો પ્રોગ્રામ કરી રહ્યા છે. તો પોલીસ દ્વારા આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ લગ્ન પ્રસંગ અને અંતિમ યાત્રા […]

Continue Reading

લોકડાઉન વચ્ચે મોટી રાહત, 162 રૂપિયા સસ્તો થયો સબસિડી વગરનો રાંઘણ ગેસનો સિલિંડર, નવી કિંમતો આજથી લાગુ

દેશભરમાં લોકડાઉન વચ્ચે રાંધણ ગેસને લઈને સારા સમાચાર આવ્યા છે. 1 મે એટલે કે આજથી સબસિડી વગરના એલપીજી સિલિંડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિંડર રૂ. 586નો થયો દિલ્હીમાં સબસિડી વગરનો સિલિંડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. પહેલા તેનો ભાવ રૂ. 744 […]

Continue Reading

દાહોદઃ પહેલા બેરેકના તાળા તોડ્યા અને બાદમાં જેલની દિવાલ કૂદીને 13 કેદીઓ ફરાર

કોરોના વાયરસને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે દાહોદ જિલ્લામાં મધરાતે સબજેલમાંથી 13 કેદીઓ ફરાર થઈ જવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાક મચી જવા પામી છે. રૂમનો દરવાજાનું તાળું તોડી ત્યારબાદ બેરેકનું તાળું પણ તોડીને કેદીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારિયા ગામની સબ જેલમાં રહેલા 13 અંડરટ્રાયલ કેદીઓ રાત્રીના […]

Continue Reading

કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા ઉર્ફે કુન્દનિકા મકરંદ દવે ઉર્ફે “સ્નેહઘન” ..ની ચિર વિદાય..!!!!

સાત પગલાં આકાશમાં અને પરમ સમીપે જેવી હ્રદયસ્થ અને પ્રસિદ્ધ કૃતિઓ આપનાર નંદીગ્રામ સ્થિત લેખિકા કુન્દનિકાબેન કાપડીયાનું દુઃખદ અવસાન થયેલ છે, કુન્દનિકા કાપડિયાએ નંદીગ્રામ ખાતે રાત્રે ૨.૦૫ મિનિટે છેલ્લા શ્વાસ લીધા હતા. પરિચય: કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા/ કુન્દનિકા મકરંદ દવે,  ‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭) : વાર્તાકાર, નવલકથાકાર. લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઈતિહાસ વિષયો […]

Continue Reading

ગુજરાતના ક્યા પાંચ જિલ્લામાં 3 મે પછી પણ નહીં મળે કોઈ છૂટછાટ કે રાહત? જાણો શું છે કારણ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં 129 જિલ્લાને રેડ ઝોનમાં સમાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને મંગળવારે આ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં સમાવાયેલા જિલ્લાઓને લોકડાઉન હટાવાય પછી પણ કોઈ રાહત કે છૂટછાટ નહીં મળે. આ જિલ્લામાં જ્યાં સુધી કોરોનાનો એક પણ કેસ ના નોંધાય અને ગ્રીન ઝોનમાં ના આવે ત્યા સુધી ત્યાં લોકડાઉનનો […]

Continue Reading

હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ અને રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના, સામાન્ય વહીવટી વિભાગનો નિર્ણય

ગાંધીનગર નર્મદા નિગમના કર્મચારીના મૃત્યુ બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે.  રાજકોટમાં વધુ એક પોઝિટિવ દર્દી નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,549 પર પહોંચી છે. રાજ્યમાં નવા 247 દર્દીઓનો […]

Continue Reading