મહારાષ્ટ્રથી પાછા ફરેલા સેંકડો શ્રધ્ધાળુઓ કોરોના પોઝિટિવ, ચાર દિવસમાં પંજાબની સ્થિતિ બગડી

મહારાષ્ટ્રના નાંદેડથી પાછા ફરી રહેલા શીખ શ્રધ્ધાળુઓના કોરોના પોઝિટિવ આવવાના કારણે ચાર જ દિવસમાં કોરોના સામેના જંગમાં પંજાબની સ્થિતિ બદતર બની ગઈ છે. આજે નાંદેડથી આવેલા બીજા 102 ભાવિકો કોરોના પોઝિટિવ આવતા પંજાબમાં દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે. પંજાબમાં ચાર દિવસ અગાઉ દર્દીઓનો આંકડો 300 જેટલો જ હતો. લોકડાઉન લાગુ થવાના કારણે પંજાબથી […]

Continue Reading

એક જ ટોયલેટનો યુઝ કરવાથી એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકોને થયો કોરોના

દિલ્હીમાં ગીચ વસતી ધરાવતા કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડીંગમાં રહેતા 41 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર ઉપર નીચે થઈ ગયુ છે. હવે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કલેક્ટર રાહુલ સિંહે આની પાછળના કારણનો ખુલાસો કરતા કહ્યુ છે કે, આ તમામ લોકો એક જ ટોયલેટનો ઉપયોગ કરતા હતા. અને શક્ય છે કે, તેના કારણે જ આ […]

Continue Reading

કોરોના વાઇરસ : ભારતના લૉકડાઉનની અસર મલેશિયામાં?

કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે ભારતમાં લાગુ લૉકડાઉને માત્ર દેશવાસીઓને જ પ્રભાવિત કર્યા એવું નથી. આ લૉકડાઉનની અસર વિદેશીઓને પણ પડી છે. ભારત ટોચનું બીફ-નિકાસકાર છે. જોકે, લૉકડાઉનને પગલે દેશમાં મીટ-પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે અને એટલે મલેશિયામાં બીફની નિકાસ પણ બંધ છે. એટલે રમઝાન મહિનામાં અહીં બીફની ઘટ જોવા મળી છે અને કિંમતો આભને […]

Continue Reading

પ્રકાશ જાવડેકરે કહ્યું- જ્યાં સુધી વેક્સીન નહીં શોધાય ત્યાં સુધી વાઈરસ સાથે જીવવું પડશે, ખરાબ સમય પસાર થઈ ગયો

સરકારે શનિવારે કોરોના વાઈરસને લીધે સર્જાયેલી સ્થિતિ અંગે માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે, પણ જ્યાં સુધી બીમારી પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લેવામાં ન આવે ત્યાં સુધી આપણે સાવધાન રહીને ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. આ સંક્રમણ ચીનથી આવ્યું છે, અલબત આ માટે કોઈ […]

Continue Reading

CRPFની 31 બટાલિયનના 122 જવાનો કોરોના પોઝિટિવ, 100ના રિપોર્ટ આવવાના બાકી

દિલ્હીના મયૂર વિહારમાં ફરજ બજાવતા સીઆરપીએફના 31 બટાલિયનમાં 122 જવાનો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે. તેમજ હજી 100 જવાનોના કોરોનાના રિપોર્ટ આવવાના બાકી છે. કોરોના વાયરસના કારણે 28 એપ્રિલના રોજ એક જવાનનું મોત નિપજ્યું હતું. તે જ બટાલિયનના 45 જવાનો ગયા અઠવાડિયે જ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. જેમની સંખ્યા વધીને હવે 122 […]

Continue Reading

અમદાવાદ-સુરતથી પરપ્રાંતિય મજૂરોને લઈને ત્રણ ટ્રેનો રવાના કરાશે

કોરોના વાયરસને પગલે દેશવ્યાપી લોકડાઉનને વધુ 14 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. 17 મે સુધી હવે લોકડાઉન અમલમાં રહેશે. દેશમાં સૌપ્રથમ વખત લોકડાઉન અમલી બનાવવામાં આવતા એક સપ્તાહમાં જ ગુજરાતના ઉદ્યોગોમાં રહેલા પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડવા માટે હોબાળો કર્યો હતો. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી લોકડાઉનમાં ફસાયેલા અમદાવાદ અને સુરતના મજૂરોને હવે વિશેષ ટ્રેનો […]

Continue Reading

મરકજ અને જમાતીઓના બેંક એકાઉન્ટ ક્રાઈમ બ્રાન્ચની રડાર પર, વિદેશથી આવતુ હતું નાણા ભંડોળ

મૌલાના સાદ અને તેના પુત્રો સહિત મરકજના 11 બેંક એકાઉન્ટ સહિત 125 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ક્રાઇમ બ્રાંચની રડાર પર આવી ગયા છે. તપાસ દરમિયાન એજન્સીઓને ખબર પડી કે તે જમાતી છે, જેમના બેંક એકાઉન્ટમાં જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ખૂબ પૈસા આવ્યા હતા.  પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યા. ક્રાઇમ બ્રાંચે એવા જ 125 એકાઉન્ટની […]

Continue Reading

મોતની અટકળો વચ્ચે પહેલી વાર જાહેરમાં આવ્યા કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના આરોગ્યને લઈને છેલ્લા એક મહિનાથી અટકળોનો દોર જારી હતો. તેમના વિશેના સારામાઠા અહેવાલોની વચ્ચે શુક્રવારે કિમ જોંગ પહેલી વાર જાહેરમાં એક ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદઘાટન કરતા સામે આવ્યા હતા. ન્યૂઝ એજન્સી KCNAના અહેવાલ મુજબ કિમ શુક્રવારે પાટનગર પ્યોંગયાંગની નજીક સુનચોનમાં એક જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા. કિમ જોંગે ફેક્ટરીની મુલાકાત લીધી […]

Continue Reading

લોકડાઉન વચ્ચે મોટી રાહત, 162 રૂપિયા સસ્તો થયો સબસિડી વગરનો રાંઘણ ગેસનો સિલિંડર, નવી કિંમતો આજથી લાગુ

દેશભરમાં લોકડાઉન વચ્ચે રાંધણ ગેસને લઈને સારા સમાચાર આવ્યા છે. 1 મે એટલે કે આજથી સબસિડી વગરના એલપીજી સિલિંડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિંડર રૂ. 586નો થયો દિલ્હીમાં સબસિડી વગરનો સિલિંડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. પહેલા તેનો ભાવ રૂ. 744 […]

Continue Reading

ચીનમાં અમુક શરતો સાથે 70 દિવસ બાદ ખુલ્યું તળેલા જીવ-જંતુઓનું માર્કેટ

ચીનના વુહાન શહેરથી ફેલાયેલી કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી છે અને સૌથી શક્તિશાળી ગણાતું અમેરિકા પણ હાલ સૌથી વધારે કેસ સાથે તેના કેન્દ્રબિંદુ સમાન બની ગયું છે. ત્યારે ચીનમાં સ્થિતિ સતત સામાન્ય થઈ રહી છે અને ત્યાંની દુકાનો, બજારો વગેરે પણ ખુલી રહ્યા છે. આ બધા વચ્ચે ચીનના નાનિંગ શહેરમાં તળેલા જીવ-જંતુઓનું માર્કેટ […]

Continue Reading