CBSE ધોરણ 10-12ની પરીક્ષા પદ્ધતિ બદલશે, હવે ગોખણ પદ્ધતિને બદલે વિચાર અને તર્કને પ્રોત્સાહન મળશે

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સોમવારે કહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરશે. માનવ સંશાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે બોર્ડ ગોખણ પદ્ધતિની પરંપરાનો અંત લાવશે અને વિદ્યાર્થીઓમાં વિચાર તથા તર્કલક્ષી અભિગમ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. આ ફેરફાર વર્ષ 2020માં […]

Continue Reading

DPS ઈસ્ટની ધો.1થી 8ની પણ માન્યતા રદ, સ્કૂલે વાલીઓને મસેજ કર્યા, મનેજમેન્ટની ભૂલ હોય તો જેલમાં જાયઃ વાલીઓનો આક્રોશ

હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદમાં આવેલી DPS સ્કૂલની માન્યતા CBSE દ્વારા રદ કરી દેવામાં આવી છે. જેના પગલે આજે સવારથી જ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલે રજtઆત કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ વાલીઓ અને શાળાના પ્રિન્સિપાલ વચ્ચે યોજાયેલી બેઠકમાં પ્રિન્સિપાલે વાલીઓને હૈયાધારણા આપી છે કે, આવતીકાલથી ધો. 1થી 8 રાબેતા મુજબ શરૂ કરાશે. […]

Continue Reading

SSC / ધોરણ 10ના વિદ્યાર્થીઓ ખાસ વાંચોઃ 2020થી 100 માર્ક્સનું પેપર નહી રહે, હશે આટલા માર્કનું પેપર

માર્ચ 2020ની SSCની પરીક્ષામાં નવા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિની સાથે સાથે માર્ક્સમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિમાં 2020થી ફેરફાર કરાશે. આ વર્ષથી પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે. કઈ કઈ ભાષામાં બદલાયા છે પાઠ્ય પુસ્તક OMR પદ્ધતિ રદ્દ બોર્ડની પરીક્ષા 80 ગુણની જ રહેશે જ્યારે 20 ગુણ શાળા આપશે આ […]

Continue Reading

વધુ અભ્યાસ કરવો છે તો હવે સરકાર તમને કરશે 3 લાખ રૂપિયાની મદદ, જાણો અરજી માટેની પ્રક્રિયા

મોદી સરકાર એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ, આર્ટ્સ, ક્રાફ્ટ અને ડિઝાઇન અને મેડિકલ વિદ્યાર્થીઓને ભણતર માટે 3 લાખ સુધીની મદદ કરી રહી છે. સરકાર જમ્મુ-કાશ્મીરના યુવાનો સારો અભ્યાસ કરી દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે શિક્ષણમાં ઘણા પૈસા ખર્ચ કરી રહી છે. બીજા પ્રદેશો કરતા અહીના યુવાનો પર સરકાર વધારે ફોકસ કરી રહી છે. […]

Continue Reading

બાળકોને કાર્ટૂન જોવાથી રોકતા પહેલા આ જરૂરથી વાંચી લો, રિસર્ચ અનુસાર આ છે ફાયદા

બાળકોને ટીવી સામે બેસી કાર્ટૂન જોવું પ્રિય હોય છે. માતાપિતા ટોકે નહીં તો બાળકો આખો દિવસ પણ કાર્ટૂન જોઈ શકે છે. સામાન્ય રીતે માતાપિતાને બાળકોની આ આદતથી ચિંતા થતી હોય છે. બાળકોની આંખ ખરાબ થવી, કાર્ટૂનનો નકારાત્મક પ્રભાવ જેવી ચિંતાઓ માતાપિતાને સતાવે છે. પરંતુ તાજેતરમાં થયેલી એક રિસર્ચથી માતાપિતાની આ ચિંતા દૂર થઈ શકે છે. […]

Continue Reading

હાઈકોર્ટની ગુજરાત સરકારને ફટકાર, કહ્યું- પુરતી પ્રાથમિક શાળાઓ અને ક્લાસરૂમ જરૂરી છે પછી CCTV

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 16000 ઓરડાઓની ઘટ છે અને રાજ્ય સરકાર શાળાઓમાં સીસીટીવી લગાવવા જઈ રહી છે. જેને પગલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી કહ્યું કે, સ્કૂલોમાં માત્ર સીસીટીવી લગાવવાનો મુદ્દો નથી, બાળકોના ભણતર માટે પુરતી પ્રાથમિક શાળાઓ અને શાળાઓમાં પુરતા ક્લાસરૂમ પણ જરૂરી છે અને ત્યારબાદ સીસીટીવીનો મુદ્દો આવે છે. પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા […]

Continue Reading

છબરડો! ધો.12નાં ફિઝિક્સનાં પુસ્તકમાંથી આખેઆખું એક પ્રકરણ જ ગાયબ

રાજ્યમાં છપાતી પુસ્તકોમાં છબરડા થવા કે કોઇ ભૂલ બહાર આવવી કંઇ નવી વાત નથી. પરંતુ આ વખતે ધોરણ 12 સાયન્સનાં ફીજીક્સનાં પુસ્તકમાંથી આશરે 34 પાનનું એક આખું પ્રકરણ ગાયબ છે. જેને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો ગંભીર છબરડો ગણાવી શકાય. ગુજરાતી માધ્યમનાં ધોરણ 12ની ફીજીક્સનાં પુસ્તકમાં ચેપ્ટર નંબર 15 કમ્યુનિકેશન સિસ્ટમ આખે આખું જ ગાયબ […]

Continue Reading

રાજસ્થાન સરકારે પાઠ્યપુસ્તકોમાં પરિવર્તન કર્યું, સાવરકર હવે ‘વીર’ નહીં

દેશભરમાં શિક્ષણનું ‘મોદીફિકેશન’ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતી કોંગ્રેસ પોતાનું જ્યાં શાસન છે ત્યાં કહેવાતા સુધારા લાગુ કરવા માંડ્યા છે. રાજસ્થાન સરકારે ઉચ્ચતર માધ્યમિકના પાઠ્યપુસ્તકોમાં સાવરકરના નામ આગળ ‘વીર’નું વિશેષણ હટાવીને નવા સુધારા અમલી બનાવ્યા છે. આ ઉપરાંત, અગાઉની ભાજપશાસિત સરકારે નોટબંધી વિશે દાખલ કરેલ પ્રકરણનો પણ છેદ ઊડાડી દીધો છે. અગાઉની ભાજપ સરકારનું શિક્ષણઃ […]

Continue Reading

બોર્ડની ધો.૧૦ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેરઃ તા.૧૧ જુલાઇથી પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ મે માસમાં જાહેર કરાયું હતું. આ પરીક્ષામાં એક અથવા તો બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની કારકિદૠને અસર ન પહોંચે તે માટે બે વિષયની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. પૂરક પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે.બોર્ડના […]

Continue Reading

હોમવર્ક નહીં કરવા પર શિક્ષકે બાળકીને 168 થપ્પડ મરાવ્યા

મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલ શિક્ષકની ખરાબ વર્તનને કારણે ધરપકડ કરી લેવામાં આવી છે. ખરેખર સ્કૂલ શિક્ષક પર આરોપ છે કે તેને એક છાત્રાને તેની ભૂલ પર સમજાવવાને બદલે સ્કૂલના બાકીના બાળકો ઘ્વારા 168 થપ્પડ મરાવ્યા. આપને જણાવી દઈએ કે બાળકીની ભૂલ ફક્ત એટલી જ હતી કે તે હોમવર્ક […]

Continue Reading