મહારાષ્ટ્રથી પાછા ફરેલા સેંકડો શ્રધ્ધાળુઓ કોરોના પોઝિટિવ, ચાર દિવસમાં પંજાબની સ્થિતિ બગડી

મહારાષ્ટ્રના નાંદેડથી પાછા ફરી રહેલા શીખ શ્રધ્ધાળુઓના કોરોના પોઝિટિવ આવવાના કારણે ચાર જ દિવસમાં કોરોના સામેના જંગમાં પંજાબની સ્થિતિ બદતર બની ગઈ છે. આજે નાંદેડથી આવેલા બીજા 102 ભાવિકો કોરોના પોઝિટિવ આવતા પંજાબમાં દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે. પંજાબમાં ચાર દિવસ અગાઉ દર્દીઓનો આંકડો 300 જેટલો જ હતો. લોકડાઉન લાગુ થવાના કારણે પંજાબથી […]

Continue Reading

ન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન અને ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 5056 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 262 થઈ ગયો છે. રાજ્યના ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન ખુલી રાખી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો  અને  લિકર શોપ […]

Continue Reading

અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક, 10 વોર્ડ મુકાયા કોરોના રેડ ઝોનમા: વિજય નેહરા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે કેસોની સંખ્યા જોતા અમદાવાદના 10 વોર્ડને કોરોનાના રેડ ઝોનમાં મુકાયા છે. કોટ વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાત પણ કરી હતી. 245 નવા કેસ અને 20ના મોત થયા છે. 2815 એક્ટિવ કેસ છે. 37 […]

Continue Reading

એક જ ટોયલેટનો યુઝ કરવાથી એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકોને થયો કોરોના

દિલ્હીમાં ગીચ વસતી ધરાવતા કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડીંગમાં રહેતા 41 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર ઉપર નીચે થઈ ગયુ છે. હવે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કલેક્ટર રાહુલ સિંહે આની પાછળના કારણનો ખુલાસો કરતા કહ્યુ છે કે, આ તમામ લોકો એક જ ટોયલેટનો ઉપયોગ કરતા હતા. અને શક્ય છે કે, તેના કારણે જ આ […]

Continue Reading

ગુજરાતઃ કોરોના સામે લડતા જમીની યોદ્ધાઓને હવાઇ યોદ્ધાઓની એર સેલ્યુટ

કોરોના સામે લડી રહેલા જમીની યોદ્ધા એવા તબીબો પ્રત્યે રવિવારની સવારે એરફોર્સના આસમાની યોદ્ધા દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા અમદાવાદની સિવિલ અને બી. જે. મેડીકલ કોલેજ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. બંને જગ્યાએ એરફોર્સ દ્વારા બેન્ડ-વાદન કરી કોરોના વોરીયર્સ પ્રત્યે સંગીતમય આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એરફોર્સ બેન્ડ દ્વારા ‘સારે […]

Continue Reading

બેકફુટ પર આવી કર્ણાટક સરકાર, હવે ફ્રીમાં મજૂરોને ઘરે મોકલશે

કોરોના વાયરસનાપગલે ચાલી રહેલ લૉકડાઉનને કેન્દ્ર સરકારે 17 મે સુધી વધારી દીધું છે. આ દરમિયાન બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોને ઘરે પાછા જવાની શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પર કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મજૂરોને બસથી મોકલવા માટે એડવાન્સમાં બમણું ભાડું વસૂલવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે વિપક્ષી દળોએ વિરોધ કર્યો. જે બાદ કર્ણાટક […]

Continue Reading

રણબીર અને નીતૂએ આપી શ્રદ્ધાંજલિ, રિદ્ધિમા પહોંચી માતા પાસે

ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતૂ કપૂર અને દીકરા રણબીર કપૂરે પોતાના નિવાસસ્થાને પૂજાનું આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં મા-દીકરાને ઋષિ કપૂરની ફોટોફ્રેમ સાથે જોઇ શકાય છે. જે ફોટોફ્રેમને ફુલો દ્વારા સજાવી છે. જેમાં રણબીરે કુર્તો પહેરી રાખ્યો છે અને કપાળે તિલક કર્યું છે સાથે જ તેણે કેસરી […]

Continue Reading

લોકડાઉનની અસર, દેશના સૌથી ધનાઢ્ય મંદિરે 1300 કર્મચારીઓે છુટા કરી દીધા

લોકડાઉનના કારણે દેશના સૌથી ધનિક મંદિર પર પણ અસર પડી છે. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આંધપ્રદેશમાં આવેલા ખ્યાતનામ તિરુપતિ બાલાજી મંદિરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા 1300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીમુકવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલ ખતમ થઈ ગયો હતો અને મંદિર પ્રશાસકને 1 મેથી કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો છે. મંદિરના વ્યવસ્થાપક મંડળનુ […]

Continue Reading

ટીબીની રસીથી કોરોનાનો ઈલાજ, ભારતમાં પાંચ જગ્યાએ માણસો પર કરાશે પરિક્ષણ

કોરોનાના ઈલાજ માટે હાલના તબક્કે તો કોઈ રસી બજારમાં આવી નથી પરંતુ ભારત હવે બીસીજી( બેસિલસ કાલમેટ ગુએરિન)રસીથી કોરોનાના દર્દીઓનો ઈલાજ થઈ શકે છે કે કેમ તેનુ પરીક્ષણ શરુ કર્યુ છે. બીસીજીની રસી કોરોના વાયરસ સામે લડવામાં સક્ષમ છે, શું બીસીજીની રસી કોરોના વાયરસની સારવારમાં ઉપયોગી થઈ શકે છે કે કેમ તે માટે પાંચ મેડિકલ […]

Continue Reading

કોરોના વાઇરસ : ભારતના લૉકડાઉનની અસર મલેશિયામાં?

કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે ભારતમાં લાગુ લૉકડાઉને માત્ર દેશવાસીઓને જ પ્રભાવિત કર્યા એવું નથી. આ લૉકડાઉનની અસર વિદેશીઓને પણ પડી છે. ભારત ટોચનું બીફ-નિકાસકાર છે. જોકે, લૉકડાઉનને પગલે દેશમાં મીટ-પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે અને એટલે મલેશિયામાં બીફની નિકાસ પણ બંધ છે. એટલે રમઝાન મહિનામાં અહીં બીફની ઘટ જોવા મળી છે અને કિંમતો આભને […]

Continue Reading