ટીબીની રસીથી કોરોનાનો ઈલાજ, ભારતમાં પાંચ જગ્યાએ માણસો પર કરાશે પરિક્ષણ
કોરોનાના ઈલાજ માટે હાલના તબક્કે તો કોઈ રસી બજારમાં આવી નથી પરંતુ ભારત હવે બીસીજી( બેસિલસ કાલમેટ ગુએરિન)રસીથી કોરોનાના દર્દીઓનો ઈલાજ થઈ શકે છે કે કેમ તેનુ પરીક્ષણ શરુ કર્યુ છે. બીસીજીની રસી કોરોના વાયરસ સામે લડવામાં સક્ષમ છે, શું બીસીજીની રસી કોરોના વાયરસની સારવારમાં ઉપયોગી થઈ શકે છે કે કેમ તે માટે પાંચ મેડિકલ […]
Continue Reading