ટીબીની રસીથી કોરોનાનો ઈલાજ, ભારતમાં પાંચ જગ્યાએ માણસો પર કરાશે પરિક્ષણ

કોરોનાના ઈલાજ માટે હાલના તબક્કે તો કોઈ રસી બજારમાં આવી નથી પરંતુ ભારત હવે બીસીજી( બેસિલસ કાલમેટ ગુએરિન)રસીથી કોરોનાના દર્દીઓનો ઈલાજ થઈ શકે છે કે કેમ તેનુ પરીક્ષણ શરુ કર્યુ છે. બીસીજીની રસી કોરોના વાયરસ સામે લડવામાં સક્ષમ છે, શું બીસીજીની રસી કોરોના વાયરસની સારવારમાં ઉપયોગી થઈ શકે છે કે કેમ તે માટે પાંચ મેડિકલ […]

Continue Reading

ભારતમાં કોરોના વાયરસના મામલા 31 હજારને પાર, અત્યાર સુધી 1007 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું કે ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ મામલાની સંખ્યા 31332 થી ગઈ છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધી 1007 લોકોના મોત થઈ ગયા છે. કુલ 31332 મામલામાં 1007ના મોત, 7695વ ઠીક/ડિસ્ચાર્જ અને 1 માઈગ્રેટ સામેલ છે. વાયરસથી સૌથી વધુ પ્રભાવિત […]

Continue Reading

એપ્રિલમાં દેશમાં કુલ 15.40 કરોડ હાઇડ્રોક્સિકલોરોક્વિન ઉપલબ્ધ કરાવાશે

એપ્રિલ મહિનામાં દેશના બજારોમાં કોરોનાની સારવારમાં વપરાતી દવા હાઇડ્રોક્સિકલોરોક્વિનની ૧૫.૪૦ કરોડ ગોળીઓ ઠાલવવનું સરકારનું આયોજન છે તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. સરકાર દેશમાં પૂરતો જથ્થો રાખીને ૬૨ દેશોમાં આ દવાની નિકાસ કરશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં દેશમાં દર મહિને ૨ થી ૨.૫ કરોડ ગોળીની જરૃર પડે છે. એપ્રિલ મહિનામાં ફાર્માની રિટેલ દુકાનોને […]

Continue Reading

જો તમે માનસિક પરેશાનીથી ઝઝૂમી રહ્યા છો? તો આ નંબર ફોન કરી મેળવો મદદ

કોરોના વાયરસ (Corona virus)ના કારણે લોકડાઉન (Lockdown)ની સમયસીમા વધારી દેવામાં આવી છે. લોકડાઉનના કારણે લોકોને અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. સરકારે લોકડાઉન દરમિયાન મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન નંબર 08046110007 શરૂ કર્યો છે. આ ફોન નંબર પર લોકો ફોન […]

Continue Reading

‘આયુષ’ પ્રધાને કહ્યું, ‘ટૂંક સમયમાં જ આયુર્વેદ પદ્ધતિથી કોરોનાનાં દર્દીઓનો ઈલાજ કરાશે’

કેન્દ્રના આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (AYUSH) ખાતાના પ્રધાન શ્રીપાદ નાઈકે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આયુર્વેદિક પદ્ધતિથી કોરોના વાઈરસના દર્દીઓનો ઈલાજ શરૂ કરશે. શ્રીપાદ નાઈક નાઈકે કહ્યું કે વૈજ્ઞાનિક માન્યતા ન મળવાને કારણે ભારત પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ હાલના સંકટમાં માત્ર રોગ પ્રતિબંધાત્મક પગલા તરીકે […]

Continue Reading

ઊંઘ વિશેની એવી માન્યતાઓ, જે તમારી તબિયત બગાડી રહી છે

ઊંઘ વિશેની વ્યાપક રીતે ફેલાયેલી માન્યતાઓને કારણે આપણી તબિયત અને મૂડ પર અસર પડી રહી છે. સાથે જ આપણું આયુષ્ય પણ તેનાથી ઘટી જાય છે એમ સંશોધકો કહે છે. ન્યૂ યૉર્ક યુનિવર્સિટીની ટીમે રાતની ગાઢ ઊંઘ વિશે ફેલાયેલી કેટલીક સર્વસાધારણ માન્યતાઓ જાણવા માટે ઇન્ટરનેટ ઉપર તપાસ કરી હતી. આવી માન્યતાઓ સામે વૈજ્ઞાનિક પુરાવા મૂકીને ચકાસણી […]

Continue Reading

કર્ણાટકમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીના મોતથી ખળભળાટ

કર્ણાટકમાં કોરોના વાયરસના એક શંકાસ્પદ દર્દીનુ મોત થયુ છે. આ વૃધ્ધ વ્યક્તિ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પાછા ફર્યા હતા.એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમની સાવાર ચાલી રહી છે.જોકે હજી સુધી ડોક્ટરોએ કોરોના વાયરસના કારણે જ આ વૃધ્ધનુ મોત થયુ છે તે વાતને સમર્થન આપ્યુ નથી. આ વ્યક્તિના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.આ પહેલા કેરાલામાં 14 અને […]

Continue Reading

સતત સોશ્યલ મિડીયા પર રહેતા હો તો ચેતી જજો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાની વાત સાંભળતા જ તેમના ચાહકોની ઢગલાબંધ પ્રતિક્રિયાઓ ટ્વિટર પર આવવા લાગી હતી. અને ટ્વિટર પર #nosir #NoModiNoTwitter હેશટેગ ટ્રેન્ડ થયાં. જો કે, વડાપ્રધાન સોશિયલ મીડિયા નથી છોડવાના એમનો કહેવાનો અર્થ કંઈક બીજો હતો પણ અહીં સવાલ એ છે કે શું તમે જાણો છો કે, સોશિયલ મીડિયાની લત તમારા સ્વાસ્થ્ય […]

Continue Reading

કોરોના વાયરસ પર PM મોદીઃ ગભરાવાની જરૂર નથી, જણાવ્યા બચાવના ઉપાય

ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસ વિશે ભારતમાં પણ દહેશતનો માહોલ છે. આ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી બેઠક કરી છે. પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને ભરોસો અપાવ્યો છે કે ગભરાવાની જરૂર નથી, ઘણા મંત્રાલય અને રાજ્ય આ મુદ્દે એક સાથે કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી […]

Continue Reading

સ્વાસ્થ્ય / કેન્સરથી સાવધાન: ભારતમાં વધુ ને વધુ યુવાનો તેના ભરડામાં આવી રહ્યા છે

એક ખાનગી કંપનીમાં નોકરી કરતી નિધિ નામની યુવતીને કેન્સર ડિટેક્ટ થયું, જોકે નિધિએ નક્કી કર્યું કે, તે આ બીમારીને હરાવીને રહેશે. 38 વર્ષની ઉંમરે નિધિને ખબર પડી કે તેને થાઇરોઇડનું કેન્સર છે. નિધિ તો એક ઉદાહરણ છે, પરંતુ છેલ્લાં દસ વર્ષમાં કેન્સરના કેસમાં 28 ટકા અને તેનાથી મૃત્યુના પ્રમાણમાં 20 ટકા વધારો થયો છે. મેડિકલ […]

Continue Reading