લોકડાઉનની અસર, દેશના સૌથી ધનાઢ્ય મંદિરે 1300 કર્મચારીઓે છુટા કરી દીધા

લોકડાઉનના કારણે દેશના સૌથી ધનિક મંદિર પર પણ અસર પડી છે. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આંધપ્રદેશમાં આવેલા ખ્યાતનામ તિરુપતિ બાલાજી મંદિરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા 1300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીમુકવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલ ખતમ થઈ ગયો હતો અને મંદિર પ્રશાસકને 1 મેથી કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો છે. મંદિરના વ્યવસ્થાપક મંડળનુ […]

Continue Reading

આ તારીખથી લાગશે હોળાષ્ટક, 8 દિવસ નહિ કરી શકો કોઈ પણ શુભ કાર્ય

હોળી (holi 2020) થી પહેલા જો તમે શુભ કાર્યો તેમજ અન્ય સારા કાર્યો યોજવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો તમારા માટે મહત્વપૂર્ણ છે. આ મહિનામાં તમામ શુભ કાર્યો પતાવી લો. 28 તારીખ સુધી જ ફેબ્રુઆરી મહિનો છે. ત્રણ માર્ચથી હોળાષ્ટક (holashtak 2020) ની શરૂઆત થઈ રહી છે. હોળી (Holi) ના પહેલાના […]

Continue Reading

ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

ઘરેલુ ઉપચારમાં અને વાણંદની દુકાનમાં ફટકડીનો ઉપયોગ થતાં તો તમે ઘણીવાર જોઈ હશે. પરંતુ તેના વાસ્તુ ઉપાય વિશે તમે ક્યારેય સાંભળ્યુ નહી હોય. ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે. જે ઘરેલું ઉપાયની સાથે સાથે વાસ્તુ ઉપાય માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જો તમારા ઘર કે ઓફિસમાં કોઈ પણ પ્રકારનું વાસ્તુ દોષ છે તો તેને […]

Continue Reading

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

ભારતભરમાં દિવાળીના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક થાય છે. દિવાળી પહેલા આવતી ધનતેરસનું પણ વિશેષ મહત્વ હોય છે. ધનતેરસ પર ખાસ પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે ધન અને આરોગ્ય માટે ભગવાન ધનવંતરી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો પર્વ 25 ઓક્ટોબર રોજ ઉજવાશે. માન્યતા છે કે ધનતેરસ પર ખાસ વસ્તુઓની ખરીદી કરવાથી […]

Continue Reading

વ્રતમાં આ કારણે છે ફળાહારનું મહત્વ, આટલું નહીં કરો તો વર્ત રહેશે અપૂર્ણ

મા આદ્યશક્તિના તહેવારમાં નવ દિવસના ઉપવાસ કરે છે. કેટલાક લોકો નકોરડા ઉપવાસ કરે છે તો કેટલાક લોકો ફળાહાર કરીને ઉપવાસ કરે છે. માતાજીની આરાધના ના કેટલાક નિયમ છે ના કરવામાં આવે તો વ્રત અપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રીના નિયમોમાંથી કેટલાક નિયમો અન્ન સાથે પણ જોડાયેલા છે. ડુંગળી, લસણ નોનવેજ ના ખાવા. તો ચાલો આજે જાણીએ […]

Continue Reading

લીલા કોપરામાંથી બનાવો સરસ મજાનો ખાદીમ પાક

નવરાત્રીમાં માતાની પૂજા જેટલા મનથી કરતાં હોઈએ છીએ એટલાં જ મનથી તેમના માટે પ્રસાદ બનાવતા હોઈએ છીએ. નવરાત્રી દરમિયાન જે લોકો ઉપવાસ કરતાં હોવાથી તે ફરાળ માટે ઉપયોગમાં લઈ શકશો. અને સાથે માતાજીને પણ ભોગ તરીકે ધરાવી શકશો.

Continue Reading

પ્રસાદ લેનાર અને વેચનાર બંનેએ ભોગવવી પડે છે નર્કની યાતના, જાણો શાસ્ત્રોમાં શું છે મહિમા

સનાતન ધર્મમાં પૂજા પાઠનું અનેરું મહત્વ છે. ભગવાનની પૂજા કર્યા પછી તેમને પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે. પ્રસાદ એટલે ભગવાનને ભોજન અર્પણ કરવું. આ પ્રસાદની મહિમા અધિક હોય છે. શાસ્ત્રો અનુસાર ભગવાનને ભોગ ધરાવ્યા બાદ જ ભક્તએ ભોજન ગ્રહણ કરવું જોઈએ. ભગવાનને જે ભોગ ધરાવાય છે તે પછીથી પ્રસાદમાં પરિવર્તિત થઈ જાય છે અને તેનું […]

Continue Reading

વિવાદીત વેણથી વકરેલા વિવાદ વચ્ચે મોરારી બાપુએ લઇ લીધુ મૌનવ્રત, માફીની માગ

કથાકાર મોરારીબાપુના નિવેદનને લઇને સ્વામીનારાયણ સંપ્રદાયના સમગ્ર સંતો અને હરિભક્તોમાં એક જ સૂર જોવા મળી રહ્યો છે કે મોરારી બાપુ જાહેરમાં માફી માંગે. તો બીજી તરફ હાલમાં મોરારીબાપુએ મૌનવ્રત લઇ લીધુ છે. જેથી સ્વામી નારાયણ સંપ્રદાયમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. કથાકાર મોરારીબાપુના નિવેદનથી સ્વામી નારાયણ સંપ્રદાયને અનુસરતા હજારો સંતો અને લાખો ભક્તોની આસ્થા […]

Continue Reading

શ્રીગણેશના દરેક અંગમાં છુપાયેલા છે આ ખાસ સંદેશ, જાણો શું?

ગણેશજીની પૂજા અર્ચના કરવાથી સુખ સમૃદ્ધિ તો પ્રાપ્ત થાય જ છે. પરંતુ તેમની પાસેથી અનેક વસ્તુઓ શિખવા પણ મળે છે. બુદ્ધિના દેવતા ગણેશ ભગવાન મંગલમૂર્તિ કહેવાય છે. તેમના દરેક અંગમાં જીવનને જીવવાનો સંદેશ અને યોગ્ય દિશા દર્શાવાઈ છે. ગણેશજી સમૃદ્ધિના દેવતા છે અને તેમને વિધ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. કોઈપણ શુભ કામની શરૂઆત તેમની પૂજાથી […]

Continue Reading

અંગ્રેજો પણ કરતા હતા ગણપતિ બાપ્પાની પૂજા, તે સમય આ સિક્કાનું હતું ચલણ

પોરબંદરમાં અંગ્રેજકાળના ગણપતિજીના સિક્કાઓનો સંગ્રહ કરાયો છે. સંગ્રહકારે જણાવ્યું છે કે, અંગ્રેજો પણ ગણપતિ બાપાની પુજા કરતા હતા. પોરબંદરના અગ્રણી શૈલેષભાઇ ઠાકર દ્વારા અંગ્રેજોના વખતની માહિતી અત્યારની પેઢીને જાણવા મળે એ માટે ઇસ્ટ ઇન્ડીયા કંપની સમયના ગણપતિ બાપાના સિક્કાનો સંગ્રહ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજો પણ ગણપતિ બાપ્પાને નાયક માનતા, એમની પુજા કરતા. […]

Continue Reading