લીલા કોપરામાંથી બનાવો સરસ મજાનો ખાદીમ પાક

આરોગ્ય ધર્મદર્શન

નવરાત્રીમાં માતાની પૂજા જેટલા મનથી કરતાં હોઈએ છીએ એટલાં જ મનથી તેમના માટે પ્રસાદ બનાવતા હોઈએ છીએ. નવરાત્રી દરમિયાન જે લોકો ઉપવાસ કરતાં હોવાથી તે ફરાળ માટે ઉપયોગમાં લઈ શકશો. અને સાથે માતાજીને પણ ભોગ તરીકે ધરાવી શકશો.