નવરાત્રીમાં માતાની પૂજા જેટલા મનથી કરતાં હોઈએ છીએ એટલાં જ મનથી તેમના માટે પ્રસાદ બનાવતા હોઈએ છીએ. નવરાત્રી દરમિયાન જે લોકો ઉપવાસ કરતાં હોવાથી તે ફરાળ માટે ઉપયોગમાં લઈ શકશો. અને સાથે માતાજીને પણ ભોગ તરીકે ધરાવી શકશો.
નવરાત્રીમાં માતાની પૂજા જેટલા મનથી કરતાં હોઈએ છીએ એટલાં જ મનથી તેમના માટે પ્રસાદ બનાવતા હોઈએ છીએ. નવરાત્રી દરમિયાન જે લોકો ઉપવાસ કરતાં હોવાથી તે ફરાળ માટે ઉપયોગમાં લઈ શકશો. અને સાથે માતાજીને પણ ભોગ તરીકે ધરાવી શકશો.