રણબીર અને નીતૂએ આપી શ્રદ્ધાંજલિ, રિદ્ધિમા પહોંચી માતા પાસે

ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતૂ કપૂર અને દીકરા રણબીર કપૂરે પોતાના નિવાસસ્થાને પૂજાનું આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં મા-દીકરાને ઋષિ કપૂરની ફોટોફ્રેમ સાથે જોઇ શકાય છે. જે ફોટોફ્રેમને ફુલો દ્વારા સજાવી છે. જેમાં રણબીરે કુર્તો પહેરી રાખ્યો છે અને કપાળે તિલક કર્યું છે સાથે જ તેણે કેસરી […]

Continue Reading

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે શ્રીજીતા ડે, તસ્વીરો થઈ વાયરલ

ટીવીની જાણીતી અભિનેત્રી શ્રીજીતા ડે આ દિવસોમાં ગોવામાં છે અને અવારનવાર તે ફોટોશૂટ કરાવી પોતાના દરેક દિવસને યાદગાર બનાવી રહી છે. શ્રીજીતા ડે લોકડાઉન પહેલા પોતાના બોયફ્રેન્ડ માઈકલ સાથે ગોવામાં વેકેશન એન્જોય કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ લોકડાઉનની જાહેરાત થતા જ તે ત્યાં પર જ ફસાઈ ગઈ છે. શ્રીજીતા ડે ગોવા જેવી સુંદર જગ્યામાં કેદ […]

Continue Reading

અભિનેતા ઋષિ કપૂરનું નિધન, બોલીવૂડે તેનો ચાર્મિંગ બોય ગુમાવ્યો

બોલિવૂડ દિગ્ગજ એક્ટર ઋષી કપૂરનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેઓ ગયા ત્રણ વર્ષથી કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. બોલિવૂડ એક્ટર અમિતભ બચ્ચને ટ્વીટ કરીને ઋષી કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે. બીગ બીએ લખ્યું કે, ઋષિ કપૂરનું અવસાન થયું છે. હું ભાંગી ગયો છું.  બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચને ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યુું અમિતભ […]

Continue Reading

બોલિવુડ અભિનેતા ઇરફાન ખાનનું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો

ઇરફાન ખાનની તબિયત અચાનક જ બગડતા તેને મુંબઇની અંધેરીની કોકિલાબેન હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા આજે તેમનું નિધન થયું છે. હાલમાં જ તેની માતા સઇદા બેગમનું નિધન થયું છે. ઇરફાનની માતાના નિધન વખતે ઇરફાન ભારતમાં છે કે વિદેશમાં તેની પણ કોઇ સ્પષ્ટતા નહોતી. તેના ખાસ મિત્રોએ પણ લાંબા સમયથી તેની સાથે વાતચીત ન […]

Continue Reading

ઈરફાન ખાનનું નિધન; ટ્યૂમર તથા આંતરડાનું ઈન્ફેક્શન હતું, ચાર દિવસ પહેલાં જ જયપુરમાં માતાનું અવસાન થયું હતું

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું  વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક થયા ઈરફાન ખાનનું […]

Continue Reading

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં નિધન

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે.  

Continue Reading

જાણો કઈ અભિનેત્રીએ ડોક્ટર્સને આપી 1000 PPE કિટ

કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને પૂરતી સુરક્ષાની જરૂર રહે છે. તેઓને ઇન્ફેક્શનથી બચવા માટે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટની જરૂર પડે છે. વિદ્યા બાલને ભારતની હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફને કુલ 1000 PPE કિટ્સ ડોનેટ કરી છે. તેણે આ સિવાય અન્ય 1000 કિટ્સ માટે પૈસા એકઠા કરવાની શપથ પણ લીધી છે. […]

Continue Reading

અમિતાભ બચ્ચને ઉડાવી ચીનના રાષ્ટ્રપતિની ઠેકડી, એટલી ભૂંડી રીતે ટ્રોલ થયાં કે ડીલીટ કરવી પડી Tweet

પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની કથની તેમજ વિવિધ ટીપ્પણીઓ કરવા માટે ચર્ચામાં હોય છે. આ વખતે પણ કાંઇક એવું જ છે. એક પોસ્ટ બદલ ટ્રોલ થયા હતા અને તેમને પોતાની પોસ્ટ ડીલિટ કરવી પડી. આવું પ્રથમ વખત થયું નથી, ભૂતકાળમાં પણ અમિતાભને પોતાની પોસ્ટ ડીલિટ કરવી પડી છે. ભૂંડી રીતે ટ્રોલ થયાં […]

Continue Reading

ડોક્ટરો અને નર્સો પર હુમલા થતા અજય દેવગણ થયો ગુસ્સે કહ્યું, ‘આ લોકો જ સૌથી મોટા અપરાધી’

પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો અને નર્સો પર દેશમાં સંખ્યાબંધ જગ્યાએ હુમલા થયા હોવાની અથવા તો તેમને ધમકીઓ અપાઈ હોવાના કિસ્સા બન્યા છે. જેને લઈને બોલીવૂડ સુપર સ્ટાર અજય દેવગણ અકળાઈ ઉઠ્યો છે.સિંઘમ અજય દેવગણે સોશ્યલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવતા લખ્યુ હતુ કે, ભણેલા ગણેલા લોકો માત્ર પોતાની મનઘંડત ધારણાઓના […]

Continue Reading

લૉકડાઉનમાં ન મળ્યો દારૂ તો દિગ્ગજ અભિનેત્રીના પુત્રએ ખાઇ લીધી ઉંઘની ગોળીઓ, હાલત ગંભીર

તમિલ સિનેમાની જાણીતી દિગ્ગજ અભિનેત્રી મનોરમાના પુત્ર ભૂપતિનએ ઉંઘની દવાનો ઓવરડોઝ લેવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રી મનોરમાનો પુત્ર ભૂપતિ દારૂ પીવાનો એટલો શોખીન છે કે કે તેને દારૂ ન મળવાના કારણે પરેશાન હતો અને તેણે ઉંઘની દવા ખાઇ લીધી છે. લોકડાઉનના કારણે તેને દારૂ મળી રહ્યો ન હતો. એક રિપોર્ટ […]

Continue Reading