લોકડાઉન વચ્ચે મોટી રાહત, 162 રૂપિયા સસ્તો થયો સબસિડી વગરનો રાંઘણ ગેસનો સિલિંડર, નવી કિંમતો આજથી લાગુ

દેશભરમાં લોકડાઉન વચ્ચે રાંધણ ગેસને લઈને સારા સમાચાર આવ્યા છે. 1 મે એટલે કે આજથી સબસિડી વગરના એલપીજી સિલિંડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિંડર રૂ. 586નો થયો દિલ્હીમાં સબસિડી વગરનો સિલિંડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. પહેલા તેનો ભાવ રૂ. 744 […]

Continue Reading

ચીનમાં અમુક શરતો સાથે 70 દિવસ બાદ ખુલ્યું તળેલા જીવ-જંતુઓનું માર્કેટ

ચીનના વુહાન શહેરથી ફેલાયેલી કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી છે અને સૌથી શક્તિશાળી ગણાતું અમેરિકા પણ હાલ સૌથી વધારે કેસ સાથે તેના કેન્દ્રબિંદુ સમાન બની ગયું છે. ત્યારે ચીનમાં સ્થિતિ સતત સામાન્ય થઈ રહી છે અને ત્યાંની દુકાનો, બજારો વગેરે પણ ખુલી રહ્યા છે. આ બધા વચ્ચે ચીનના નાનિંગ શહેરમાં તળેલા જીવ-જંતુઓનું માર્કેટ […]

Continue Reading

રામાયણનો અનોખો રેકોર્ડ, વિશ્વમાં સૌથી વધુ શો જોવાયો

લોકડાઉનના કારણે જનતાને મનોરંજન પૂરુ પાડવા માટે રામાનંદ સાગરની રામાયણ સીરિયલને પરીથી પ્રસારિત કરવામાં આવી છે. લોકો લોકડાઉનમાં આ સીરિયલનો જબરજસ્ત આનંદ માણી રહ્યા છે. આ શોની ટીઆરપી પણ ખૂબ જ હાઈ રહી છે. હવે આ સીરિયલે વધુ એક રેકોર્ડ બનાવી દીધો છે. રામાયણનો 16 એપ્રિલનો એપિસોડ દુનિયાભરમાં સૌથી વધારે જોવામાં આવ્યો છે. દૂરદર્શન નેશનલે ટ્વીટ […]

Continue Reading

1200 પ્રવાસી મજૂરોને લઈને તેલંગાણાથી ઝારખંડ માટે રવાના થઈ સ્પેશિયલ ટ્રેન

લોક ડાઉનને કારણે દેશના અલગ અલગ ભાગમા ફસાયેલા લાખો મજૂરોને પોતાના માદરે વતન લાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગ્રુહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ અલગ-અલગ સરકારો પોતોના રાજ્યના મજૂરોને પરત લાવવા મથી રહી છે. તેલંગણાના લિંગમપેલ્લીમાં ફસાયેલા મજૂરોને લાવવા માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન આજે રાત્રે ઝારખંડ […]

Continue Reading

દાહોદઃ પહેલા બેરેકના તાળા તોડ્યા અને બાદમાં જેલની દિવાલ કૂદીને 13 કેદીઓ ફરાર

કોરોના વાયરસને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે દાહોદ જિલ્લામાં મધરાતે સબજેલમાંથી 13 કેદીઓ ફરાર થઈ જવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાક મચી જવા પામી છે. રૂમનો દરવાજાનું તાળું તોડી ત્યારબાદ બેરેકનું તાળું પણ તોડીને કેદીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારિયા ગામની સબ જેલમાં રહેલા 13 અંડરટ્રાયલ કેદીઓ રાત્રીના […]

Continue Reading

લોકડાઉનને લઇને 4મેથી નવી ગાઇડલાઇન લાગૂ કરાશે: ગૃહ મંત્રાલય

કોરોના મહામારી સામે દેશવ્યાપી લોકડાઉન-2 આગામી 3મેના રોજ પૂર્ણ થઇ રહ્યુ છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે સરકાર 3મે પછી લોકડાઉનને લઇને શું નિર્ણય લેશે એની પર સમગ્ર દેશ નજર માંડી બેઠો છે.  ખાસ બાબત એ છે કે બુધવારે ગૃહ મંત્રાલયે જાહેરાત કરતા જણાવ્યુ છે કે કોરોના મહામારીને મુદ્દે સરકાર આગામી 4 […]

Continue Reading

કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા ઉર્ફે કુન્દનિકા મકરંદ દવે ઉર્ફે “સ્નેહઘન” ..ની ચિર વિદાય..!!!!

સાત પગલાં આકાશમાં અને પરમ સમીપે જેવી હ્રદયસ્થ અને પ્રસિદ્ધ કૃતિઓ આપનાર નંદીગ્રામ સ્થિત લેખિકા કુન્દનિકાબેન કાપડીયાનું દુઃખદ અવસાન થયેલ છે, કુન્દનિકા કાપડિયાએ નંદીગ્રામ ખાતે રાત્રે ૨.૦૫ મિનિટે છેલ્લા શ્વાસ લીધા હતા. પરિચય: કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા/ કુન્દનિકા મકરંદ દવે,  ‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭) : વાર્તાકાર, નવલકથાકાર. લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઈતિહાસ વિષયો […]

Continue Reading

પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ સહિત ફસાયેલા લોકોને વતન જવાની મંજૂરીના આદેશ

કેન્દ્ર સરકારે લોકડાઉનમાં દેશના અલગ-અલગ સ્થળો પર ફસાયેલા પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓને જવા-આવવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલય તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એમના ત્યાં ફસાયેલા લોકોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવાની તથા અન્ય સથળો પરથી પોત-પોતાના લોકોને લાવવા માટે સ્ટાન્ડર્ડ પ્રોટોકલ તૈયાર કરે. આદેશ મુજબ દરેક રાજ્ય […]

Continue Reading

અભિનેતા ઋષિ કપૂરનું નિધન, બોલીવૂડે તેનો ચાર્મિંગ બોય ગુમાવ્યો

બોલિવૂડ દિગ્ગજ એક્ટર ઋષી કપૂરનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેઓ ગયા ત્રણ વર્ષથી કેન્સરની બીમારીથી ઝઝૂમી રહ્યા હતા. બોલિવૂડ એક્ટર અમિતભ બચ્ચને ટ્વીટ કરીને ઋષી કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે. બીગ બીએ લખ્યું કે, ઋષિ કપૂરનું અવસાન થયું છે. હું ભાંગી ગયો છું.  બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચને ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યુું અમિતભ […]

Continue Reading

કોરોનાના કેસો વધવા લાગતા ગાંધીનગર શહેરમા માત્ર ચ રોડથી જ પ્રવેશ મળશે, અન્ય રસ્તા બંધ કર્યાં

રાજ્યમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 93 દર્દી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 4082 નોંધાયા છે અને મૃત્યુઆંક 197એ પહોંચ્યો છે. તેમજ  527 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાના કેસો વધવા લાગતા ગાંધીનગર શહેરમા માત્ર ચ રોડથી જ પ્રવેશ મળશે. જ્યારે અન્ય રસ્તા […]

Continue Reading