સુરત જિલ્લાની ચેક પોસ્ટ પર ભારે અંધાધુંધી સર્જાતા તમામ બંધ કરી દેવાઈ

સુરત શહેરમાં વસતા પરપ્રાંતીયો ને વતન જવા માટે ખાસ ચેક પોસ્ટ પર મંજૂરી આપવાની શરૂઆત કર્યા બાદ ભારે અંધાધૂંધી જોવા મળતા જિલ્લા કલેકટરે તમામ ચેકપોસ્ટ બંધ કરી દઈને ઓનલાઈન જ પાસ ઇસ્યૂ કરવાનો આદેશ કર્યો છે. સુરત શહેર માં વસતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજ્સ્થાનના નાગરિકોને તેમના વતન જવા માટે મંજુરી મળતા સરળતાથી જઈ શકે તે […]

Continue Reading

પ્રકાશ જાવડેકરે કહ્યું- જ્યાં સુધી વેક્સીન નહીં શોધાય ત્યાં સુધી વાઈરસ સાથે જીવવું પડશે, ખરાબ સમય પસાર થઈ ગયો

સરકારે શનિવારે કોરોના વાઈરસને લીધે સર્જાયેલી સ્થિતિ અંગે માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે, પણ જ્યાં સુધી બીમારી પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લેવામાં ન આવે ત્યાં સુધી આપણે સાવધાન રહીને ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. આ સંક્રમણ ચીનથી આવ્યું છે, અલબત આ માટે કોઈ […]

Continue Reading

CRPFની 31 બટાલિયનના 122 જવાનો કોરોના પોઝિટિવ, 100ના રિપોર્ટ આવવાના બાકી

દિલ્હીના મયૂર વિહારમાં ફરજ બજાવતા સીઆરપીએફના 31 બટાલિયનમાં 122 જવાનો કોરોના વાયરસના સંક્રમણમાં આવી ગયા છે. તેમજ હજી 100 જવાનોના કોરોનાના રિપોર્ટ આવવાના બાકી છે. કોરોના વાયરસના કારણે 28 એપ્રિલના રોજ એક જવાનનું મોત નિપજ્યું હતું. તે જ બટાલિયનના 45 જવાનો ગયા અઠવાડિયે જ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. જેમની સંખ્યા વધીને હવે 122 […]

Continue Reading

અમદાવાદ-સુરતથી પરપ્રાંતિય મજૂરોને લઈને ત્રણ ટ્રેનો રવાના કરાશે

કોરોના વાયરસને પગલે દેશવ્યાપી લોકડાઉનને વધુ 14 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. 17 મે સુધી હવે લોકડાઉન અમલમાં રહેશે. દેશમાં સૌપ્રથમ વખત લોકડાઉન અમલી બનાવવામાં આવતા એક સપ્તાહમાં જ ગુજરાતના ઉદ્યોગોમાં રહેલા પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડવા માટે હોબાળો કર્યો હતો. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી લોકડાઉનમાં ફસાયેલા અમદાવાદ અને સુરતના મજૂરોને હવે વિશેષ ટ્રેનો […]

Continue Reading

મરકજ અને જમાતીઓના બેંક એકાઉન્ટ ક્રાઈમ બ્રાન્ચની રડાર પર, વિદેશથી આવતુ હતું નાણા ભંડોળ

મૌલાના સાદ અને તેના પુત્રો સહિત મરકજના 11 બેંક એકાઉન્ટ સહિત 125 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ક્રાઇમ બ્રાંચની રડાર પર આવી ગયા છે. તપાસ દરમિયાન એજન્સીઓને ખબર પડી કે તે જમાતી છે, જેમના બેંક એકાઉન્ટમાં જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ખૂબ પૈસા આવ્યા હતા.  પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યા. ક્રાઇમ બ્રાંચે એવા જ 125 એકાઉન્ટની […]

Continue Reading

દિલ્લીમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના પૉઝિટીવ

રાજધાની દિલ્લીના કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. 18 એપ્રિલે આ ઈમારતમાં કોરોનાનો પહેલો દર્દી મળ્યા બાદ અહીં રહેતા બધા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શનિવારે બિલ્ડિંગમાં રહેતા લોકોનો કોરોના રિપોર્ટ આવ્યો છે. જેમાં 41 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. દક્ષિણ-પશ્ચિમ દિલ્લીના ડીએમ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યુ […]

Continue Reading

સાવ નૉર્મલ લાઇફનું સપનું જોતા હો તો મહેરબાની કરીને અત્યારે જ જાગી જજો

જો એવું તમારા મનમાં હોય કે આવતી કાલે ત્રીજી તારીખ છે અને હવે નરેન્દ્ર મોદી આવીને તમને કહેશે કે ‘લૉકડાઉન થયું પૂરું, જાઓ રમો’ તો તમે ભૂલ કરો છો. લાઇફ હવે ચેન્જ થઈ છે અને આ ચેન્જ થયેલી લાઇફને જ રિયલ હકીકત માનીને તમારે આગળ ચાલવાનું છે. ચાઇનાએ વુહાન શહેરમાં ૭૬ દિવસનું એકધારું લૉકડાઉન આપ્યું […]

Continue Reading

મનાઈ હોવા છતા પણ અમદાવાદમાં સ્મશાન યાત્રામાં 200 ડાઘુ જોડાયા, 25 સામે ગુનો દાખલ

રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન આપવામાં આવ્યું છે પરંતુ લોકડાઉનના કારણે 4થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પરંતુ ઘણી જગ્યાઓ પર લોકો એકઠા થઈને ભજીયા અને ગાંઠિયાનો પ્રોગ્રામ કરી રહ્યા છે. તો પોલીસ દ્વારા આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ લગ્ન પ્રસંગ અને અંતિમ યાત્રા […]

Continue Reading

મોતની અટકળો વચ્ચે પહેલી વાર જાહેરમાં આવ્યા કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના આરોગ્યને લઈને છેલ્લા એક મહિનાથી અટકળોનો દોર જારી હતો. તેમના વિશેના સારામાઠા અહેવાલોની વચ્ચે શુક્રવારે કિમ જોંગ પહેલી વાર જાહેરમાં એક ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદઘાટન કરતા સામે આવ્યા હતા. ન્યૂઝ એજન્સી KCNAના અહેવાલ મુજબ કિમ શુક્રવારે પાટનગર પ્યોંગયાંગની નજીક સુનચોનમાં એક જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા. કિમ જોંગે ફેક્ટરીની મુલાકાત લીધી […]

Continue Reading

લોકડાઉન વચ્ચે મોટી રાહત, 162 રૂપિયા સસ્તો થયો સબસિડી વગરનો રાંઘણ ગેસનો સિલિંડર, નવી કિંમતો આજથી લાગુ

દેશભરમાં લોકડાઉન વચ્ચે રાંધણ ગેસને લઈને સારા સમાચાર આવ્યા છે. 1 મે એટલે કે આજથી સબસિડી વગરના એલપીજી સિલિંડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિંડર રૂ. 586નો થયો દિલ્હીમાં સબસિડી વગરનો સિલિંડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. પહેલા તેનો ભાવ રૂ. 744 […]

Continue Reading