સુરત જિલ્લાની ચેક પોસ્ટ પર ભારે અંધાધુંધી સર્જાતા તમામ બંધ કરી દેવાઈ
સુરત શહેરમાં વસતા પરપ્રાંતીયો ને વતન જવા માટે ખાસ ચેક પોસ્ટ પર મંજૂરી આપવાની શરૂઆત કર્યા બાદ ભારે અંધાધૂંધી જોવા મળતા જિલ્લા કલેકટરે તમામ ચેકપોસ્ટ બંધ કરી દઈને ઓનલાઈન જ પાસ ઇસ્યૂ કરવાનો આદેશ કર્યો છે. સુરત શહેર માં વસતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજ્સ્થાનના નાગરિકોને તેમના વતન જવા માટે મંજુરી મળતા સરળતાથી જઈ શકે તે […]
Continue Reading
