પેરિસમાં ગેસ લિકેજથી વિસ્ફોટ: બે ફાયરફાઇટર્સના મોતઃ 47 જણા ઘાયલ

– પ્રચંડ વિસ્ફોટ થતાં લોકોને ભૂકંપનો અનુભવ થયો હતોઃ રસ્તા બંધ કરાયા – પ્રચંડ વિસ્ફોટના કારણે આસપાસની ઇમારતોને પણ નુકસાન: આગ બુઝાવવા ૨૦૦ ફાયરફાઇટર્સ કામે લગાડયા – ‘યલો વેસ્ટ’ જેવા સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન આ વિસ્ફોટ થયો હતો જેમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. પેરિસ,તા. 12 જાન્યુઆરી 2019, શનિવાર મધ્ય પેરિસમાં આજે  પ્રચંડ ગેસ […]

Continue Reading

અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવા મૂળ ભારતીય તુલ્સી ગબ્બારડની જોહરાત

– ચાર વખતની ડેમોક્રેટ સાંસદ યુએસ કોંગ્રેસમાં ચૂટાઇ આવનાર પ્રથમ હિન્દુ મહિલા (પીટીઆઇ) વોશિંગ્ટન,તા. 12 જાન્યુઆરી 2019, શનિવાર  યુએસ કોંગ્રેસમાં ચૂંટાયેલી પ્રથમ હિન્દુ મહિલા અને ચાર વખતની ડેમોક્રેટ્સ સાંસદ તુલ્સી ગબ્બારડે એ  રિપબ્લીકન પ્રમુખ ટ્રમ્પ સામે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.૩૭ વર્ષની તુલ્સીએ કહ્યું હતું કે એકાદ સપ્તાહમાં તેઓ ચૂંટણી લડવાની વિધિવત જાહેરાત […]

Continue Reading

મહુવામાં શાળા નજીક પવનચકકી મુકવાના વિરોધમાં હિંસા ભડકી 11ને ઈજા

ભાવનગર: મહુવા પાસેના બંદર-લાઇટ હાઉસ વિસ્તારમાં છેલ્લા છ માસથી પવન ચકકીનો વિરોધ કરી આંદોલન ચાલી રહયુ છે. હવે કંપની દ્વારા ગામમા અને શાળાની તદન નજીક પવનચકકીનુ કામ શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ ભભુકયો હતો.અને આજે આ આંદોલને હિંસક રૂપ ધારણ કરતા કંપનીના 11 જેટલા કામદારોને ઇજા પહોંચી હતી.પોલીસે આ બનાવ અંગે મહિલાઓ અને પુરૂષો સહીત 29 લોકો […]

Continue Reading

17મીથી વડાપ્રધાન મોદી બે દિવસ અમદાવાદમાં : બપોરે ટ્રેડ શોનું અને સાંજે નવી વી, એસ, હોસ્પિટલનું કરશે ઉદ્ધઘાટન : કાર્યક્રમ જાહેર

બાયર- સેલર મીટમાં આપશે હાજરી : સાંજે શોપિંગ ફેસ્ટિવલમાં ટોકન ખરીદી કરશે : ગાંધીનગરમાં રાત્રી રોકાણ અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા, કનિદૈ લાકિઅ 17 અને 18 જાન્યુઆરીએ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદમાં યોજાનાર જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. 17મી જાન્યુઆરીએ કનિદૈ લાકિઅ અમદાવાદ એરપોર્ટ અકિલા આવ્યા બાદ પીએમ મોદી વાઇબ્રન્ટ […]

Continue Reading

ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા:પાક માટે ધિરાણ લેનાર વધ્યા :લાખો ખેડૂતોએ લીધી લોન

નવી દિલ્હી :કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે. અહીં 58.72 લાખ ગ્રામીણ પરિવાર છે અને તેમાંથી કનિદૈ લાકિઅ 66.9 ટકા લોકો ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયમાં છે. કુલ 16.74 લાખ પરિવારો દેવા હેઠળ છે. આ ખેડૂતોએ ખેતી માટે બેન્કોમાંથી લોન લીધેલી છે કનિદૈ લાકિઅ 34.94 […]

Continue Reading