ગુજરાતમાં હવેથી 24 કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે: નીતિન પટેલ
– પાણી અને કટલેરીની દુકાન ને મંજૂરી: શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કરાયો – ઓવર ટાઈમ કરનારા કર્મચારીઓને ડબલ મહેનતાણું આપવું પડશે અમદવાદ, તા. 6 ફેબ્રુઆરી 2019, બુધવાર ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય લઇને એવી જાહેરાત કરી છે કે રાત્રિના સમયે પણ દુકાનો અને હોટેલો તથા કટલેરી સ્ટોરને ચાલુ રાખી શકાશે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી […]
Continue Reading
