ગુજરાતમાં હવેથી 24 કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે: નીતિન પટેલ

– પાણી અને કટલેરીની દુકાન ને મંજૂરી: શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કરાયો – ઓવર ટાઈમ કરનારા કર્મચારીઓને ડબલ મહેનતાણું આપવું પડશે અમદવાદ, તા. 6 ફેબ્રુઆરી 2019, બુધવાર ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય લઇને એવી જાહેરાત કરી છે કે રાત્રિના સમયે પણ દુકાનો અને હોટેલો તથા કટલેરી સ્ટોરને ચાલુ રાખી શકાશે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી […]

Continue Reading

મોહિત સુરીની નવી ફિલ્મમાં આદિત્યની સામે દિશા પટની ડાન્સરનો રોલ પ્લે કરશે

બોલિવૂડ ડેસ્ક: જાણવા મળી રહ્યું છે કે, દિશા પટની મોહિત સુરીની એક ફિલ્મ સાઈન કરી છે જેમાં તે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. આ વર્ષે ફ્લોર પર જનારી આ ફિલ્મમાં દિશા ડાન્સરના રોલમાં દેખાશે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મની વાર્તા ગોવામાં સેટ હશે. ફિલ્મ શરૂ કરતા પહેલાં દિશા ડાન્સ ટ્રેનિંગ લેશે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ હશે […]

Continue Reading

હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે, કયા પક્ષમાંથી લડશે તેનો ખુલાસો નહીં

અમદાવાદ: ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં લખનઉથી સભાને સંબોધન કર્યા બાદ નિવેદનમાં લોકસભાની ચૂંટણી લડવાનું જણાવ્યું હતું. Next મહેસાણા સહિત 3 જગ્યાએ ચૂંટણી લડવાને લઈને ચર્ચાઓ1.હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે પોતાનો મત રજૂ કર્યો એ પહેલા તે ઉત્તર ગુજરાતના મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલતી હતી. […]

Continue Reading

સના ખાનઃ હું પુરુષ પાછળ ભાગતી નથી

સના  ખાન બોલીવૂડનો  ચર્ચિત  ચહેરો  છે  તાજેતરમાં જ તેની સાથેની મુલાકાતમાં તેણે તેના વિશે ઘણી રસપ્રદ   બાબતો  જણાવી હતી.  આવો જાણીએ તેના જ  શબ્દોમાં…… તે  તેનો  ફોન, ચાર્જર અને પર્સ આ ત્રણે  વસ્તુઓને  હમેશાં તેની સાથે રાખે છે. એક  પુરુષમાં  તે સ્વચ્છતા અને વચનબદ્ધતા  જોવા  ઈચ્છે છે. અને દેખાડો કરતા મોટી મોટી  વાતો કહેતા પુરુષો  […]

Continue Reading

રણવીર સિંહ માણી રહ્યો છે જીવનનો શ્રેષ્ઠતમ તબકકો

રણવીર  સિંહ  હિન્દી ફિલ્મોદ્યોગમાં  આવ્યો ત્યાર  બાદ તેણે  માત્ર સામાન્ય લોકોને જ નહીં બલ્કે સમગ્ર બોલીવૂડને  આંજી દેનારી પ્રગતિ કરી છે. તેમાંય  ૨૦૧૮ની સાલ તેના માટે શ્રેષ્ઠતમ   પુરવાર  થઈ.   આ  વર્ષના  આરંભમાં  અનેક વિવાદો  અને તોફાનો બાદ તેની  ફિલ્મ  ‘પદ્માવત’  રજૂ  થઈ. આ  ફિલ્મની  રજૂઆત  સાથે  તે જાણે  કે બોલીવૂડ  પર સમગ્રપણે  છવાઈ ગયો.  તેણે […]

Continue Reading

બોલીવુડમાં બહુમુખી પ્રતિભા ધરાવતા હતા કાદરખાન

હમ જહાં ખડે હોતે હૈં લાઇન વહીં સે શુરૂ હોતી હૈ. કાલીયા ફિલ્મમાં આ સંવાદ અમિતાભ બચ્ચન બોલે છે ત્યારે થિયેટરમાં બેઠેલાં દર્શકો તાળીઓના ગડગડાટ કરે છે.જોકે   તાળીઓનો ખરો યશ તો તે સંવાદના લેખકને જાય છે. નામ છે કાદર ખાન.ફક્ત કાલીયા જ નહીં,આવી ઘણી ઘણી સુપરહીટ ફિલ્મોના લોકપ્રિય સંવાદો અનેકથા-પટકથા લખવાનો યશ કાદરખાનને જાય છે. […]

Continue Reading

શું અર્પિતા-આયુષ સલમાન-કેટરીનાને એક કરવાનું આયોજન કરી રહ્યાં છે?

હમ જહાં ખડે હોતે હૈં લાઇન વહીં સે શુરૂ હોતી હૈ. કાલીયા ફિલ્મમાં આ સંવાદ અમિતાભ બચ્ચન બોલે છે ત્યારે થિયેટરમાં બેઠેલાં દર્શકો તાળીઓના ગડગડાટ કરે છે.જોકે   તાળીઓનો ખરો યશ તો તે સંવાદના લેખકને જાય છે. નામ છે કાદર ખાન.ફક્ત કાલીયા જ નહીં,આવી ઘણી ઘણી સુપરહીટ ફિલ્મોના લોકપ્રિય સંવાદો અનેકથા-પટકથા લખવાનો યશ કાદરખાનને જાય છે. […]

Continue Reading

જાણો મૃત્યુ સમયે દુર્યોધનએ શા માટે દેખાડી હતી ત્રણ આંગળી

કહેવાય છે ને કે મૃત્યુ સમયે અને હારતી વખતે વ્યક્તિના મુખ પર સત્ય આવી જ જાય છે. આ વાત મહાભારત સાથે પણ જોડાયેલી છે. જ્યારે ભીમએ દુર્યોધનને પરાસ્ત કર્યો અને તે મૃત્યુની નજીક હતો ત્યારે જમીન પર બેસુધ અવસ્થામાં તેણે હવામાં ત્રણ આંગળી દેખાડી હતી. શું તમે જાણો છો કે આમ કરવાનું કારણ શું હતું […]

Continue Reading

નાગા સાધુ બનવા માટે કરવા પડે છે આ 10 કઠોર કાર્ય, 12 વર્ષ ચાલે છે પ્રક્રિયા

અમદાવાદ, 13 જાન્યુઆરી 2019, રવિવાર 14 જાન્યુઆરી 2019થી તીર્થરાજ પ્રયાગની પાવન ધરતી પર કુંભ 2019નો શુભારંભ થઈ જશે. 14 જાન્યુઆરી મકર સંક્રાતિના દિવસે કુંભ મેળામાં પહેલું શાહી સ્નાન થશે. પ્રયાગરાજમાં અગાઉથી જ 13 અખાડાના સાધુસંતો એકત્ર થઈ ચુક્યા છે. સંગમ સ્થળ પર વિશાળ જનસમૂહનો અદ્ભૂત નજારો જોવા મળશે. આ તકે સૌથી મોટું આકર્ષણ અલગ અલગ […]

Continue Reading