કાશ્મીરના અનંતનાગમાં મતદાન અગાઉ ભાજપના નેતાની હત્યા

ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે કથિત ઉગ્રવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા ગુલામ મોહમ્મદ મીરની ગોળી મારીને હત્યા કરી છે. મીર અનંતનાગ જિલ્લામાં પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. કાશ્મીરના અનંતનાગમાં માં ત્રીજા ચરણની ચૂંટણી 6 મેએ ચૂંટણી યોજાવાની છે, જેના અગાઉ આ હત્યા થઈ છે. જે 2019ની સામાન્ય ચૂંટણીની પ્રથમ રાજકીય હત્યા માનવામાં આવે છે. ભાજપે હત્યાની ટીકા […]

Continue Reading

Fani Cyclone: ઓડિશામાં 12 અને બાંગ્લાદેશમાં 5 લોકોનાં મૃત્યુ, મોટા પાયે નુકસાન

સમાચાર સંસ્થા રૉઇટર્સના જણાવ્યા મુજબ ઓડિશામાં ફોની વાવાઝોડામાં અત્યાર સુધી 12 લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે બાંગ્લાદેશમાં 5 લોકોનાં મૃત્યુ થયા છે. જોકે, હિન્દુસ્તાન ટાઇમ્સ અખબાર 16 લોકોનાં મૃત્યુ થયા હોવાનું જણાવે છે. અખબારના કહેવા મુજબ સત્તાધિકારીઓ માને છે કે આ આંકડો હજી વધી શકે છે. ઘણાં એવા વિસ્તારો છે જ્યાં બચાવ ટુકડીઓ નુકસાનના આકલન માટે હજી […]

Continue Reading

પ્રતિબંધ છતાં મંદિર જવા બાબતે પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી પંચની નોટિસ

માલેગાંવ બ્લાસ્ટ આરોપી અને ભોપાલ લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચૂંટણી પંચ દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ તેમને ચૂંટણી પ્રચાર પર 72 કલાક પ્રતિબંધ હોવા છતાં પ્રચાર કરવા બાબતે આપવામાં આવી છે. અધિકારીઓએ પ્રજ્ઞા સિંહ ઠાકુરને આ મામલે જવાબ આપવા માટે જણાવ્યું છે, જયારે બીજી બાજુ પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું […]

Continue Reading

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ ફાઇનલ, આ દિવસે પડદા પર છવાશે આમિર ખાન

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાના જન્મદિવસથી સતત ચર્ચામાં છે. કારણ કે પોતાના જન્મદિવસના દિવસે આમિરે પોતાની આગામી ફિલ્મ વિશે જાહેરાત કરી હતી. ત્યારથી સતત તેમની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને માહિતી સામે આવતી રહે છે. હવે આમિરના ફેન્સ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. આમિરની ફિલ્મ માટે તેને વધુ રાહ જોવી પડશે […]

Continue Reading

નવા વડાપ્રધાન કોણ હશે તેની ચિંતા PM મોદી ન કરે, ગઠબંધન BJPને ઉખાડી ફેંકશે: માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે દેશના નવા વડાપ્રધાન કોણ હશે તેની પીએમ મોદી ચિંતા ન કરે. ગઠબંધન આ વખતે ભાજપને ઉખાડી ફેંકશે. તેમણે કહ્યું કે જ્યારથી ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું ગઠબંધન બન્યું છે ત્યારેથી તેમને પેટમાં દુ:ખે છે. અમારું ગઠબંધન સ્થાયી છે. માયાવતીએ કહ્યું કે […]

Continue Reading

ફાની તોફાન : ISROના સેટેલાઇટ્સે બચાવ્યા ઓડિશામાં હજારોના જીવ

ઓડિશામાં ચક્રવાતી તોફાન ફાનીના કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, સારી બાબત એ છે કે સમયસર ઓડિશાના લગભગ 10,000 ગામો અને 52 શહેરી વિસ્તારોમાં બચાવ અને રાહતનું કામ ચાલુ છે. ઓડિશાશના હજારો લોકોનો જીવ બચાવવાની પાછળ ISROની ભૂમિકાના પણ બહુ વખાણ કરવામાં આવી રહ્યા છે. ISROના સેટેલાઇટે જો સમયસર આ તોફાનની […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ને રાજકારણ ગરમાયું, નર્મદાના પાણીની માંગ સાથે MLA વસોયાના આમરણાંત ઉપવાસ

સૌરાષ્ટ્રમાં પાણી પ્રશ્ને રાજકારણ ગરમાયુ છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વાસોયા પાણીના પ્રશ્ને આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. વસોયાએ નાયબ કલેકટર કચેરીએ આમરણાંત ઉપાવસ શરૂ કરી દીધા છે. ધોરાજી,માણાવદર, કુતિયાણા તાલુકાના 60 ગામ લોકોને ભાદર-2 ડેમના પાણીના બદલે નર્મદાનું પાણી આપવાની માંગ સાથે વસોયા ઉપવાસ પર ઉતર્યા છે. ભાદર 2 ડેમનું પાણી કેમિકલ યુક્ત […]

Continue Reading

સેના નરેન્દ્ર મોદીની ખાનગી સંપત્તિ નથી, UPAમાં પણ થઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક : રાહુલ ગાંધી

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યાં છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન કહ્યું કે આ ચૂંટણીમાં ખેડૂત, રોજગાર તથા પીએમના ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દાઓ છે અને લોકસભા ચૂંટણીના ચાર તબક્કા બાદ સ્પષ્ટ છે કે ભાજપ આ ચૂંટણી હારી રહી છે. આ સિવાય રાહુલે રાફેલ અને રોજગારથી લઈને ચૂંટણીપંચના મુદ્દા […]

Continue Reading

મરાઠી એક્ટ્રેસ ખંડણી માગવા જતાં ઝડપાઈ. જાણો ક્યા બહાને માગ્યા હતા લાખો રૂપિયા?

મરાઠી એક્ટ્રેસ રાહિણી માણેને પૂણે ક્રાઇમ બ્રાંચે અભિનેતા સુભાષ યાદવ પાસેથી 15 લાખ રૂપિયાની ખંડણી માંગવાના ગુનામાં અરેસ્ટ કરી લીધી છે. રાહિણી માણે પર આરોપ છે કે તે સુભાષ પર યૌન ઉત્પીડનનો ખોટો આરોપ લગાવીને તેને ફસાવવાની ધમકી આપી રહી હતી. આના લઇને સુભાષ ખુબ પરેશાન હતો બાદમાં તેને પૂણે ક્રાઇમ બ્રાંચની આની ફરિયાદ કરી […]

Continue Reading

ગઢડા ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી, આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી 13 વર્ષ બાદ આજે યોજાઈ રહી છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષના 6-6 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા ને લઈને ઘણા સમય થી વિવાદ ચાલતો હતો ત્યારે આ ચૂંટણી નું મતદાન આજે સવારે 8 કલાકથી શરુ થઈ ગયું છે અને સાંજે 5 કલાકે પૂર્ણ થશે. આ […]

Continue Reading