પંજાબ સરકારે લોકડાઉનને વધુ બે સપ્તાહ લંબાવ્યું, સવારે ચાર કલાક છૂટ મળશે
કોરોના મહામારીને કારણે પંજાબ સરકારે લોકડાઉન અને કર્ફ્યૂ વધુ બે અઠવાડિયા લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે જાહેરાત કરતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન દરરોજ સવારે 7થી 11 વાગ્યા સુધી લોકોને ચાર કલાક છૂટછાટ આપવામાં આવશે. આ દરમિયાન લોકો પોતાના ઘરેથી બહાર નીકળી શકે છે અને દુકાનો ખુલ્લી રહેશે. ગયા સોમવારે […]
Continue Reading
