પંજાબ સરકારે લોકડાઉનને વધુ બે સપ્તાહ લંબાવ્યું, સવારે ચાર કલાક છૂટ મળશે

કોરોના મહામારીને કારણે પંજાબ સરકારે લોકડાઉન અને કર્ફ્યૂ વધુ બે અઠવાડિયા લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે જાહેરાત કરતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન દરરોજ સવારે 7થી 11 વાગ્યા સુધી લોકોને ચાર કલાક છૂટછાટ આપવામાં આવશે. આ દરમિયાન લોકો પોતાના ઘરેથી બહાર નીકળી શકે છે અને દુકાનો ખુલ્લી રહેશે. ગયા સોમવારે […]

Continue Reading

બોલિવુડ અભિનેતા ઇરફાન ખાનનું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો

ઇરફાન ખાનની તબિયત અચાનક જ બગડતા તેને મુંબઇની અંધેરીની કોકિલાબેન હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા આજે તેમનું નિધન થયું છે. હાલમાં જ તેની માતા સઇદા બેગમનું નિધન થયું છે. ઇરફાનની માતાના નિધન વખતે ઇરફાન ભારતમાં છે કે વિદેશમાં તેની પણ કોઇ સ્પષ્ટતા નહોતી. તેના ખાસ મિત્રોએ પણ લાંબા સમયથી તેની સાથે વાતચીત ન […]

Continue Reading

અન્ય રાજ્યોમાં ફસાયેલા શ્રમિકો-વિદ્યાર્થીઓને તેમના રાજ્યમાં જવાની મંજૂરી, પરત ફર્યાં બાદ હોમ ક્વોરન્ટીન થવું પડશે

સરકારે આજે શ્રમિકોને તેમના રાજ્યમાં જવાની મંજૂરી આપી છે. જેને પગલે વિવિધ રાજ્યોમાં ફસાયેલા લાખો શ્રમિકો, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને રાહત થઈ છે. આ અંગે કેન્દ્રીય ગૃહ વિભાગે ગાઈડલાઈન પણ બહાર પાડી દીધી છે. આ માર્ગદર્શિકા મુજબ વતન પરત ફર્યાં બાદ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે તેમજ નિયમિત હેલ્થ ચેકઅપ પણ કરાવવું પડશે. આ લોકોને ગ્રુપમાં બસ […]

Continue Reading

ઈરફાન ખાનનું નિધન; ટ્યૂમર તથા આંતરડાનું ઈન્ફેક્શન હતું, ચાર દિવસ પહેલાં જ જયપુરમાં માતાનું અવસાન થયું હતું

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું  વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક થયા ઈરફાન ખાનનું […]

Continue Reading

31,693 કેસ, મૃત્યુઆંક-1010: સરકારે કહ્યું- ફસાયેલા મજૂર, પર્યટક, વિદ્યાર્થીઓ તેમના ઘરે જઈ શકે છે, રાજ્ય સરકારો વ્યવસ્થા કરે

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 693 થઈ ગઈ છે. બુધવારે મધ્ય પ્રદેશમાં 94, આંધ્ર પ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29,પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે. […]

Continue Reading

હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ અને રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના, સામાન્ય વહીવટી વિભાગનો નિર્ણય

ગાંધીનગર નર્મદા નિગમના કર્મચારીના મૃત્યુ બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે.  રાજકોટમાં વધુ એક પોઝિટિવ દર્દી નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,549 પર પહોંચી છે. રાજ્યમાં નવા 247 દર્દીઓનો […]

Continue Reading

2.11 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, દોષી સાબિત થશે તો દંડ પણ થશે

વિશ્વભરમાં કોરોનાના 30.65 લાખ કસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.22 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈઝરાયલમાં ત્રણ મેથી સ્કૂલો ખૂલશે. ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા છે. ટ્રમ્પે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો […]

Continue Reading

ભારતમાં 26 જુલાઇ સુધીમાં કોરોનાનો અંત આવે તેવી શક્યતા : રિસર્ચ

વિશ્વભરના દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે દુનિયાભરના કેટલાય દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને વૈજ્ઞાનિક દિવસ રાત એક કરીન કોરોનાને હરાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. સિંગાપુર યૂનિવર્સિટી ઑફ ટેક્નોલોજીના સંશોધનકારોએ દાવો કર્યો છે કે 9 ડિસેમ્બર સુધીમાં દુનિયાભરમાં કોરોના ખતમ થઇ શકે છે. ભારત વિશે અંદાજો […]

Continue Reading

અમદાવાદઃ બહેરામપુરાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર, સાબરમતીમાં બે પાકા કામના કેદીને કોરોના

અમદાવાદમાં કોરોનાનો પંજો હવો હોટસ્પોટ વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ પડ્યો છે. પૂર્વ અમદાવાદ ખાતેના બહેરામપુરામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા શહેરના કોર્પોરેશનના અન્ય કોર્પોરેટરમાં પણ ફફડાટ ફેલાયો છે. સૂત્રોની મતે સાબરમતી જેલમાં પાકા કામના બે કેદીઓને પણ કોરોના થયો હોવાનું જણાયું છે. જેલ તંત્ર […]

Continue Reading

SVP હાઉસફુલ થવાના આરે, હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં મોકલાશે : નેહરા

શહેરમાં કોરોના વાયરસના કહેરમાં ખરા અર્થમાં વધારો થઇ રહયો હોય તેમ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં કોરોના પેશન્ટને રાખવાની અને સારવારની ક્ષમતા લગભગ પૂરી થવા આવી છે અને હવેથી નવા કોરોના પેશન્ટને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ ઉપર મુજબની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, એસવીપી હોસ્પિટલમાં સૌપ્રથમ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો, પરંતુ […]

Continue Reading