રાજકોટમાં સ્થાનિક યુવક બન્યો કોરોના પોઝિટિવ, કુલ સંખ્યા થઈ પાંચ: જાણો કેવી રીતે લાગ્યો ચેપ?

રાજકોટ શહેરમાં કોરોના વાઇરસ COVID19નો વધુ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેના પગલે શહેરમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે. આ સાથે શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, દુબઈથી આવેલા યુવકને કોરોના પોઝિટવ આવ્યો છે અને આ યુવકના સંપર્કમાં આવ્યો હોવાથી રાજકોટનો 37 વર્ષીય યુવક પણ કોરોનાથી સંક્રમિત બનીને પોઝિટિવ […]

Continue Reading

રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી: અન્ય દર્દીઓની સાથે જ થતો’તો કોરોના શંકાસ્પદ દર્દીનો એકસ રે

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દરરોજ બેથી ત્રણ હજાર દર્દીઓની અવર જવર રહેતી હોય છે તો ઓર્થોપેડીક સહિતના 50 કરતાં પણ વધારે દર્દીઓ અહીં એકસ રે માટે આવતાં હોય છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસે દહેશત મચાવી છે ત્યારે અહીં સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં જ આવેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં શરૂ કરવામાં આવ્યો છે. જો […]

Continue Reading

કોરોના ચેપઃ ગુજરાતમાં ચાર નવા કેસ સાથે કુલ 33 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. મંગળવારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ સુરતમાં બે તેમજ ગાંધીનગરમાં બે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે 23મી માર્ચના મધરાતથી 31મી સુધી સંપૂર્ણ રાજ્યમાં લોકડાઉનના આદેશ આપી દીધા છે. દવાઓ, આરોગ્ય […]

Continue Reading

યુદ્ધ વખતે પણ રેલવે બંધ નહતી થઈ, હવે તો ગંભીરતા સમજો: રેલવે મંત્રાલય

કોરોના વાયરસના કારણ દેશમાં એક તરફ ડરનો માહોલ બનેલો છે. દેશના 30 રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે. મોટા ભાગના જિલ્લાઓમાં કરફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યો છે. એવું પહેલી વખત થયું છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોરોનાના ડરના કારણે ભારતીય રેલવેને પણ બંધ […]

Continue Reading

કોરોના વાયરસ: પાકિસ્તાને સેના તહેનાત કરી

પાકિસ્તાન શાર્ક દેશોમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. સ્થિતિ વધારે ખરાબ થતા પાકિસ્તાને હવે સેના તહેનાત કરવાનો નિર્ણય લીધો છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગને યોગ્ય રીતે લાગુ કરી શકાય. દેશમાં અત્યાર સુધી 800થી વધુ કેસ સામે આવ્યા છે જેમાં સિંઘ અને પંજાબ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  આ બંને જ પ્રાંત હાલ લોકડાઉન […]

Continue Reading

અમદાવાદમાં કેસિઝની સંખ્યા થઇ 13, મ્યુનિસિપલ કમિશનરે જનતાને કરી તાકીદ

તાજેતરમાં જ આવેલા સમાચાર અનુસાર અમદાવાદ જિલ્લામાં ટોટલ પોઝિટિવ કેસિઝની સંખ્યા 13 થઇ છે જ્યારે અમદાવાદ શહેરમાં આ આંકડો 12 છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશન વિજય નેહરાએ હમણાં જ કરેલી જાહેરાત અનુસાર 12 કેસિઝમાં એક વ્યક્તિ અમદાવાદની નથી પરંતું તે દુબઇથી અમદાવાદ આવીને જયપુર જવાની હતી. તે શખ્સની એરપોર્ટ પર તપાસ થતાં અને બાદમાં હૉસ્પિટલમાં ટેસ્ટ […]

Continue Reading

રાહુલ ગાંધીનો સવાલ, પીએમ મોદી જણાવે ભારતમાંથી વેન્ટીલેટર અને માસ્કની નિકાસ કેમ કરવામા આવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પીએમ મોદી પર હુમલો કરતા જણાવ્યું છે કે દેશના કોરોના વાયરસનું સંકટ હોવા છતાં ૧૯ માર્ચ સુધી માસ્ક અને વેન્ટીલેટરના નિકાસની મંજુરી કેમ આપવામાં આવી હતી. તેમજ આ બધું કોના ઈશારા પર કરવામા આવ્યું હતું શું તેમાં કોઈ ગુનાહિત ષડયંત્ર તો નથીને. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ‘ […]

Continue Reading

ચીનના નાગરિકે કરેલા દાવાથી દુનિયાભરમાં હાહાકાર, કોરોનાથી ચીનમાં અધધ 20 લાખના મોત

કોરોના વાયરસે સૌથી પહેલા ચીનના વુહાનમા જ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું હતું. છેક ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસે ચીનમાં દેખા દીધી હતી. પરંતુ તેણે આ વાત આખી દુનિયાથી ઘણો સમય સુધી છુપાવી રાખી અને અનેક લોકો વાયરસની ચપેટમાં આવ્યા. હવે ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યાને લઈને સનસની દાવો કર્યો છે. ચીન કોરોના વાઈરસથી […]

Continue Reading

જો કોઇ લોકડાઉનનું ઉલ્લંઘન કરશો તો આ કલમો આધારે થઇ શકે છે કેસ

દેશમાં કોરોના વાયરસ ની મહામારીની વધતા જતા પ્રકોપને જોતા 22 રાજ્યના 82 જિલ્લાઓને સંપૂર્ણપણે 31 માર્ચ સુધી બંધ કરી દીધા છે. જેમાં યૂપીના 15 જિલ્લાઓમાં 25 માર્ચ સુધી બંધ રહેશે, જ્યારે ત્રણ રાજ્યોમાં આંશિક બંધની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન છતાં પણ લોકોનું ઘરમાંથી બહાર નિકળવાનું ચાલી રહ્યું છે. પરંતુ કદાચ એવા લોકોને ખબર નથી કે લોકડાઉન તોડવા […]

Continue Reading

કોરોના વાયરસ / લોકસભા અનિશ્ચતકાળ માટે સ્થગિત પણ ગુજરાત વિધાનસભાનું સત્ર ટૂંકાવવા હજુય વિચારણા

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલમાં કાર્યરત છે, જે ટૂંકાવાય તેવી સંભાવના છે. કોરોના વાઇરસના વધતા જતા કેસના કારણે વિધાનસભાગૃહને આ કદમ ઉઠાવવાની ફરજ પડી શકે છે, પરંતુ હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેબિનેટના પ્રધાનો, તેમજ વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી આજે નિર્ણય લેશે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. ગુજરાતમાં કોરોનાને કહેર યથાવત ગુજરાત વિધાનસભાનું […]

Continue Reading