કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગરમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન, CM કરશે મંત્રીઓ સાથે ચર્ચા

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વારયસના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે આ વચ્ચે પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રીઓ સાથે સંવાદ કરશે. […]

Continue Reading

રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયાઃ જયંતિ રવિ

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.  કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યારસુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા […]

Continue Reading

કેન્દ્રની જેમ રાજ્ય સરકારનો નિર્ણય, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ

સમગ્ર વિશ્વની સાથે ભારત અને ગુજરાત કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 150 જેટલા કેસ સામે આવી ચુક્યા છે. હાલ સરકાર સહિત રાજ્યના લોકો આ મહામારીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ જીવલેણ વાયરસ સામે લડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં […]

Continue Reading

અમદાવાદમાં કોરોનાના 11 નવા પોઝિટિવ કેસ, કુલ 64 થયા

અમદાવાદમાં આજે 11 કેસ નોંધાયા છે. 11 કેસ પૈકી એક હિન્દુ છે બાકીના 10 લઘુમતી સમાજના છે. આ 10 પૈકી 6 લોકો રાજસ્થાનના ઝુનઝુનવામાંથી આવ્યા છે. નવ લોકો તબલીગી જમાત સાથે સંબંધ ધરાવે છે. 3 લોકો દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 1 વ્યક્તિ એવી જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ સંપર્ક દ્વારા તેનો કોરોના પોઝિટીવ […]

Continue Reading

રાજ્યમાં જૈનોએ કરી મહાવીર જયંતીની ડિજિટલ ઉજવણી

સાબરકાંઠા જિલ્લામાં આજે મહાવીર જયંતીની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ છે. કોરોનાના લોકડાઉન વચ્ચે અહીં મહાવીર સ્વામી જયંતીની અનોખી ડિજિટલ ઉજવણી કરાઈ છે. જૈનોએ કોરોનાને લઈને ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાને બદલે પોતાના ઘરે થાળી, ઘંટનાદ અને ધજા સાથે પૂજા અર્ચના કરી ડિજિટલ વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. લોકડાઉનના સમયમાં જિલ્લામાં દરેક જૈન ભાઈ બહેનોએ યુ ટ્યૂબમાં ભગવાન મહાવીર […]

Continue Reading

કોરોનાનો કહેર: રાજ્યમાં 16 નવા કેસ પોઝિટીવ, કુલ આંકડો 144 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કુલ 144 કેસ પોઝીટીવ છે, જ્યારે 2 લોકો વેન્ટીલેટર પર છે 11 નાં મોત થયા છે હોમ ક્વોરોન્ટાઈન માંથી (corona) 418 જેટલા સામે ફરિયાદ દાખલ કરી છે જે લેબોરેટરી પરિક્ષણ 144 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2531 કેસો નેગેટીવ આવ્યા છે. રાજ્યમાં પોઝિટીવ કેસોમાં સતત ચિતા જનક રીતે વધારો […]

Continue Reading

રાજ્યમાં એક જ દિવસમાં 14 કેસ, એકનું મોત, મરકજના વધુ 5 પોઝિટિવ, કુલ 122માંથી 72 લોકલ ટ્રાન્સમિશન

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 11ના મોત નીપજ્યાં છે.  છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો […]

Continue Reading

તબલીગી જમાતે 14 રાજ્યોમાં ફેલાવ્યો કોરોના, છેલ્લા બે દિવસમાં 647 કેસ સામે આવ્યા

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવી ચુક્યા છે, 56 લોકોના મોત આ મહામારીથી થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં તબલિગી જમાલના સભ્યોને કારણે 14 રાજ્યોાં કોરોનાના 647 નવા દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા […]

Continue Reading

અત્યાર સુધી 3126 કેસ, 94 મોતઃ આજે રાજસ્થાનમાં 17 અને આસામ-ગોવામાં 1-1 દર્દી મળ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

દેશમાં કોરોના વાઈરસના શનિવારે 19 નવા કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં 17 જ્યારે ગોવા અને આસામમાં 1-1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 3126 થઈ ગઈ છે. આ પહેલા શુક્રવારે એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે 563 કેસ સામે આવ્યા હતા. આ પહેલા ગુરુવારે 486 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  અત્યારે દેશમાં […]

Continue Reading

ગુજરાતના રિયલ એસ્ટેટમાં ભારે મંદીની સંભાવના, છ મહિને પણ સ્થિતિ થાળે પડશે નહીં

કોરોનાના કારણે ગુજરાતમાં એપાર્ટમેન્ટ અને ઘરનું ઘર સસ્તું થાય તેવી સંભાવના છે. રાયમાં એવી ઘણી સ્કીમો છે કે યાં મકાનો તૈયાર છે પરંતુ લોકડાઉનના કારણે લોકો ખરીદી શકતા નથી. એટલું જ નહીં, રિયલ એસ્ટેટમાં મહામંદી આવી રહી હોવાનું મોટું કારણ શ્રમજીવીઓ તેમના વતન જતા રહ્યાં છે, તેમને પાછા લાવવામાં છ મહિનાનો સમય વિતી જશે. ક્રેડાઇ […]

Continue Reading