કોરોના કહેરઃ જાપાને કટોકટી જાહેર કરી, બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી મંદીનો ભય

કોરોનાની મહામારી પુરી થાય ત્યાં જગત સામે નવી સમસ્યા મોઢું ફાડીને ઉભી છે. બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી મંદી તરફ વિશ્વ આગળ વધી રહ્યું હોવાનું નિષ્ણાતો માને છે. ફ્રાન્સના નાણામંત્રીએ પણ આજે કહ્યુ હતુ કે દેશનો વિકાસદર બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી નીચો જવાની શક્યતા છે. જોકે આવું કહેનારા તેઓ પહેલા નથી. અનેક યુરોપિયન દેશોના મંત્રીઓ […]

Continue Reading

ન્યૂયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

કોરોના વાયરસની મહામારીની લડાઈ આખું વિશ્વ લડી રહ્યું છે. જેમાં મહાસત્તા અમેરિકાને કોરોનાએ ઘૂંટણિયે પાડી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે બહુ મોટો નિર્ણય લેતાં કહ્યું કે ન્યુયોર્ક શહેરમાં કોરોનાથી લડવા માટે 1000 સૈન્ય કર્મચારીઓ તૈનાત કરાયા છે. સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે આગામી એક અઠવાડિયું બહુ જ કઠિન રહેશે. રાષ્ટ્રપતિએ એક પ્રેસ કોન્ફન્સમાં કહ્યું […]

Continue Reading

ટ્રમ્પની ચેતવણી, ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની સપ્લાય નહિ કરી તો બદલો લઈશું

વિશ્વની મહાશક્તિનો દાવો કરનાર અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને કારણે અમેરિકામમાં અત્યાર સુધી 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાથી અમેરિકામાં 1150 લોકોના મોત થયાં છે. સોમવારરે કોરોના સંક્રમિત દર્દીના મોતનો આંકડો 1200 પર પહોંચી ગયો. અમેરિકામમાં સ્થિતિ નિયંત્રણથી બહાર થઈ ચૂકી છે. જ્યારે અમેરિકી પ્રેસિડેન્ટ […]

Continue Reading

ભારતમાં વર્ષના અંત સુધીમાં આવી શકે છે વેક્સીન, નાકમાં માત્ર એક ડ્રોપ નાખવું પડશે

અમેરિકા અને ચીન દ્વારા કોરોના વેક્સીન સૌથી પહેલાં બનાવવાની સ્પર્ધા વચ્ચે જાણવા મળ્યું છે કે, હૈદરાબાદની એક વેક્સીન કંપની ભારત બાયોટેકે કોરોનાને ટક્કર આપવા માટે વેક્સીન તૈયાર કરી લીધી છે. અમેરિકામાં તેનું એનિમલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ત્રણથી છ મહિના સુધી ચાલનાર આ ટ્રાયલમાં સેફ્ટી સાબીત થશે તો ભારતમાં તેનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે. […]

Continue Reading

દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 500ને પાર, 1800ના રિપોર્ટ આવવાના બાકી

દિલ્હીમાં કોરોનાનું સંકટ વધતુ જઈ રહ્યુ છે. અત્યાર સુધી કોરોનાની ચપેટમાં 500થી વધારે લોકો આવી ચૂક્યા છે પરંતુ 1800 લોકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 58 કેસ સામે આવ્યા છે. જેમાં 19નું કનેક્શન તબલીગી જમાતના મરકઝ સાથે છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના દર્દીઓનો આંકડો 503 સુધી પહોંચી ચૂક્યો છે. જેમાં 320 […]

Continue Reading

ભારતમાં કોરોનાની સુનામીઃ 24 કલાકમાં 32ના મોત, કોરોનાગ્રસ્તોનો આંકડો 4000ને પાર

ભારતમાં કોરોના વાયરસનો આતંક ઘટવાના બદલે દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા સતત બમણી થઈરહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના દર્દીઓનો આંકડો ચાર હજારને ઓળંગી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં 109 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4067 લોકો આ સંક્રમણનો ભોગ બન્યા છે. તેમજ […]

Continue Reading

લોકડાઉન લંબાશે તો 1.7 કરોડ નાના ઉદ્યોગ થઈ શકે છે બંધ

ભારતમાં સૌથી વધારે રોજગાર પ્રદાન કરનાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ)ઉદ્યોગ કોરોનાની મારથી સંકટમાં છે. લોકડાઉનને કારણે અમેએસએમઈ બંધ છે પરંતુ જો લોકાડાઉન આગળ વધ્યું તો લગભગ 1.7 કરોડ નાના ઉદ્યોગ હંમેશા માટે બંધ થઈ શકે છે કેમકે તેમની પાસે મૂડીની અછત છે. ગ્લોબલ ફોર માસ આંત્રપ્રિન્યોરશિપના ચેરમેન રવિ વેંટકેશને જણાવ્યું છે કે, જો દેશમાં […]

Continue Reading

પોલૅન્ડના પાદરીએ લોકોને કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી

કોરોના વાઇરસને કારણે લૉકડાઉન દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે લોકો ચર્ચમાં ભેગા થઈ શકે એમ ન હોવાથી સૌને તેમની કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી છે. પૉલેન્ડના પશ્ચિમી પ્રાંતના પાદરી ફાધર ઍડમ પાવલોવ્સ્કીએ એક-બે પરિવારો સાથે ટેસ્ટ કરીને આ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે. પોવલેવ્સ્કી તેમની કાર ચર્ચની બાજુની ગલીમાં કન્ફેશન કરનારની કારથી પાંચ ફુટના […]

Continue Reading

અમેરિકામાં કોરોનાનો ફફડાટ : એક જ દિવસમાં 1480 મૃત્યુ

અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૪૮૦ મોત નોંધાયા હતા. અમેરિકામાં કોરોનાના કુલ કેસ પોણા ત્રણ લાખથી વધારે અને મૃત્યુઆંક સાત હજારથી ઉપર પહોંચી ગયો છે. અમેરિકાની સ્થિતિ બદતર થઈ રહી છે. એ વચ્ચે ટ્રમ્પે એવી સલાહ આપી હતી કે જાહેરમાં નીકળનારા લોકોને યોગ્ય લાગે તો માસ્ક પહેરે. આખા અમેરિકામાં હજુ સુધી […]

Continue Reading

Corona India: સંક્રમિત લોકોનો આંક 3,374 થયો, 77ના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 3,374 થઈ ગયો છે. કોરોનાએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતાં કોરોનાના કુલ 3,030 એક્ટિવ કેસ જોવા મળે છે તેમજ 266 લોકોને સરાવાર બાદ રજા આપવામાં આવી છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોનો મૃત્યુઆંક 77 થઈ ગયો છે. લખનઉ કેન્ટોનમેન્ટ વિસ્તારને 48 કલાક માટે સીલ કરી દેવાયો […]

Continue Reading