દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રાહુલની બાદબાકી, ગિલને સ્થાન મળ્યું

દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઈ છે. ટીમમાંથી આઉટ ઓફ ફોર્મ લોકેશ રાહુલની બાદબાકી થઇ છે, જયારે શુભમન ગિલને પહેલી વાર ઇન્ડિયન સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. તે સિવાય ભારતીય ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ખરાબ ફોર્મના લીધે રાહુલ ટીમની બહાર થયો: રાહુલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2 ટેસ્ટમાં […]

Continue Reading

ચિદમ્બરમનો 74મો જન્મદિવસ તિહાડમાં પસાર થશે, ઘરનું ભોજન નહિ મળે, કોર્ટે કહ્યું- પક્ષપાત નહિ કરીએ

INX મીડિયા મામલામાં ઘેરાયેલા પી.ચિદમ્બરને દિલ્હી હાઇકોર્ટે તેમને ઘરનું ખાવાનું જેલમાં આપવાની પરવાનગી નથી આપી. તેમણે કહ્યું કે જેલમાં દરેક વ્યક્તિને એક સમાન ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોઇ સાથે પક્ષપાત નહિ કરવામાં આવે. કોર્ટમાં ચિદમ્બરમની નિયમિત જામીન અરજીની સુનવણી દરમિયાન કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે સીબીઆઇને જામીન અરજી પર એક અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ તૈયાર […]

Continue Reading

કુલભૂષણ જાધવ મામલે ભારત ફરીથી જશે ICJ, વિદેશ મંત્રાલયે જણાવ્યો પ્લાન

કુલભૂષણ જાધવ મામલે ભારત વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરીને પોતાની વાત મૂકી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે ભારત કુલભૂષણ જાધવ મામલે ફરીથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ પાસે જશે. તેમને જણાવ્યું હતું કે આઈસીઝે ફૂલ ઈમ્પલીમેંશન કરે. ગુરુવારના રોજ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને પાકિસ્તાનને બીજી વખત કોન્સ્યુલર એક્સેસ આપવા માટે ના […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ કિસાન પેન્શન યોજનાનો આરંભ રાંચી ખાતે આરંભ કરાવ્યો

ઝારખંડના રાંચી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અહીંયા ખેડૂતો માટે એક મહત્વકાંક્ષી પેન્શન યોજનાનો આરંભ કરાવ્યો હતો. વડાપ્રધાન કિસાન પેશન્સ યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના ખેડૂતો 60 વર્ષે પહોંચશે ત્યારે તેમને માસિક 3000 રુપિયાનું પેન્શન મળશે. આ યોજનામાં આગામી ત્રણ વર્ષ માટે 10,774 રુપિયા ખર્ચ કરાયો છે.તમામ નાના અને સીમાંત ખેડૂતો, હાલ જેમની […]

Continue Reading

અમેરિકાએ ઈરાકમાં ISIS પર ઝીંક્યા અધધ 40 ટનના બોમ્બ, યુદ્ધ વિમાનોએ હવામાં જ ભર્યું ઈંધણ

અમેરિકાની એરફોર્સે ISIS નામના આતંકી સંગઠન વિરૂદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકાએ આતંકી સંગ્તઠન વિરૂદ્ધ ઈરાકમાં કાર્યવાહી કરી છે. જેમાં નાનાસુના નહીં પણ 40 ટન લેઝર ગાઇડેડ બોમ્બ ઇરાક પાસેના કનાસ ટાપુ પર ફેંક્યા હતા. આ ટાપુ પર ISIS આતંકવાદીઓની ગતિવિધિઓ ચાલે છે. આ કાર્યવાહી જ્યારે ચાલુ હતી ત્યારે વચ્ચેજ હવામાં પ્લેનમાં ઈંધણ પૂરવામાં […]

Continue Reading

સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ, ભરૂચમાંથી 4 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ

સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસીક સપાટીએ છે ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું છે. જેથી ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ૩૧.૮૫ ફૂટ પર સ્થિર થઇ છે. જેથી ભરૂચ જિલ્લામાં કુલ ૬00 પરિવારના ૩૮૧૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયુ છે. તો જિલ્લા વહીવટીતંત્રએ સહયોગ આપવાની સાથે અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે..હાલમાં ઝાડેશ્વરથી શુકલતીર્થ […]

Continue Reading

MDH મસાલાના શોખીનો સાવધાન! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમેરિકન રિટેલ માર્કેટમાં એક ડિસ્ટ્રીબ્યૂટરને પોતાની દુકાનમાં MDH મસાલાના ત્રણ લોટને સંપૂર્ણ રીતે હટાવવા પડ્યા છે. ખરેખ અમેરિકન ફુડ રેલ્યુલેટરે MDH કંપનીના સાંભર મસાલામાં ‘સાલ્મોનેલા’ નામના બેક્ટેરિયા મળી આવ્યા. યૂએસ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટી (USFDA)એ પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે, MDHની આ બ્રાન્ડને સર્ટિફાઇડ લેબમાં તપાસ કરી હતી. જે દરમિયાન સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોવાની […]

Continue Reading

7 વર્ષ સુધી કામ કરશે Chandrayaan 2નું ઓર્બિટર, ઈસરોએ કર્યો દાવો

ચંદ્ર પર વિક્રમ લેંડર પડી ગયું હોવાની ઘટના બન્યા બાદ વૈજ્ઞાનિકો સતત તેની સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિક્રમ લેંડર સાથે સંપર્ક થઈ શકશે કે નહીં તે વિશે હાલ કંઈ જ કહી શકાય તેવી સ્થિતિ નથી. પરંતુ વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન ડો કે સિવનએ દાવો કર્યો છે કે ચંદ્રયાન 2નું ઓર્બિટર ચંદ્રની ચારે […]

Continue Reading

UNHRC સત્રમાં એક્ટિવિસ્ટ સેરિંગે ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું

પાકિસ્તાન વિશ્વના દરેક મંચ પર કાશ્મીર મુદ્દો વાગોળી ભારત વિરુદ્ધ કુપ્રચારના પેંતરા કરી રહ્યું છે. જો કે હવે પરિસ્થિતિ એવી ઉદભવી છે કે, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન પણ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે અને વિશ્વ સમુદાયની આંખો ખોલવાનું કામ પણ કરી રહ્યા છે. જીનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની 42મી […]

Continue Reading

ટ્રાફિક નિયમ માત્ર આવક માટે નથી, લોકોનું જીવન બચાવવા માટે છે : ગડકરી

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ નવા ટ્રાફિક નિયમો અંગે જણાવ્યું છે કે, આ લોકોના જીવન બચાવવાનો પ્રયાસ છે. રાજ્ય સરકારો દ્વારા દંડની રકમમાં ઘટાડો કરવાના નિર્ણય અંગે તેમણે જણાવ્યું છે કે, આ મુદ્દે મારે એટલું જ કહેવું છે કે દંડની રકમ રાજ્ય સરકારોને જ મળશે. રાજ્ય સરકાર દંડની રકમમાં ઘટાડો કરવા માગે છે તો તે […]

Continue Reading