ઉન્નાવ કેસ : પીડિતાનું ઈન કેમેરા નિવેદન લેવા એઈમ્સમાં અસ્થાયી કોર્ટ ઊભી કરાઈ
ઉન્નાવ રેપ પીડિતાનું નિવેદન નોંધવા માટે દિલ્હી સ્થિત એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં અસ્થાયી કોર્ટ ઊભી કરવામાં આવી છે. પીડિતાનું નિવેદન લેવા માટે ટ્રાયલ કોર્ટના જજ ધર્મેશ શર્મા એઈમ્સમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત પીડિતા સાથે રેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના સહયોગી શશી સિંહને એઈમ્સના જય પ્રકાશ નારાયણ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. થોડા […]
Continue Reading
