ઉન્નાવ કેસ : પીડિતાનું ઈન કેમેરા નિવેદન લેવા એઈમ્સમાં અસ્થાયી કોર્ટ ઊભી કરાઈ

ઉન્નાવ રેપ પીડિતાનું નિવેદન નોંધવા માટે દિલ્હી સ્થિત એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં અસ્થાયી કોર્ટ ઊભી કરવામાં આવી છે. પીડિતાનું નિવેદન લેવા માટે ટ્રાયલ કોર્ટના જજ ધર્મેશ શર્મા એઈમ્સમાં પહોંચી ગયા છે. આ ઉપરાંત પીડિતા સાથે રેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના સહયોગી શશી સિંહને એઈમ્સના જય પ્રકાશ નારાયણ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે. થોડા […]

Continue Reading

બંગાળમાં નહી લાગુ થાય નવો મોટર વ્હીકલ એક્ટ: મમતા બેનરજી

લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, ટીએમસી પ્રમુખ મમતા બેનરજી અને બીજેપી વચ્ચે થયેલા રાજકીય વિવાદો વચ્ચે કેન્દ્ર સરકારે લાગુ કરેલો નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગૂ નહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મમતા બેનરજીએ નવા ટ્રાફિક નિયમનો વિરોધ કરતા તેને રાજ્યમાં લાગૂ નહી કરવા કેન્દ્ર સરકારને પડકારી છે. તેમણે કહ્યું હતુ કે કેન્દ્ર […]

Continue Reading

PM મોદીને મળેલી 2700 ભેટ-ઉપહારની ઓનલાઇન હરરાજી કરાશે, ન્યૂનતમ કિંમત છે આ

વડાપ્રધાન નરેેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ભેટ-સૌગાદો મળે છે. પીએમ મોદી જ્યારે પણ કોઇ દેશનો પ્રવાસ કરે છે ત્યારે તેમને અચૂક જે-તે રાષ્ટ્રનાં વડા તરફથી ઉપહાર આપવામાં આવે છે. જો કે પીએમ મોદીને મળતી ભેટ-ઉપહારની હરરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2,700થી વધુ મળેલા ઉપહારોની 14 સપ્ટેમ્બરે ઓનલાઇન હરરાજી કરવામાં […]

Continue Reading

સંજય બાંગરે કર્યો સનસનીખેજ ખુલાસો, રવિ શાસ્ત્રી પર લગાવ્યા ગંભીર આરોપ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર પોતાને બેટિંગ કોચ પદથી હટાવવાને લઇ બીસીસીઆઇથી ખુબ જ નારાજ છે. વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ભારતની હાર બાદથી જ સંજદય બાંગર બીસીસીઆઇના નિશાના પર હતા અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ બાદ તેમના સ્થાને વિક્રમ રાઠોડને નવા બેટિંગ કોચ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે ફિલ્ડીંગ કોચ આર.શ્રીધર અને બોલિંગ કોચ […]

Continue Reading

ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં નવનિર્મિત ‘કાયદા ભવન’ ખુલ્લું મુકાયું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને-છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે કાયદાક્ષેત્રે પણ જરૂરી સુવિધાઓ ઉભી કરી પેન્ડેન્સી ઘટાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. આજે અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં અંદાજે રૂા. ૩૯ કરોડના ખર્ચે નવનિર્મિત ‘કાયદા ભવન’ને […]

Continue Reading

ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા, ગુજરાતીઓને રાહત, દંડની રકમમાં ઘટાડો કર્યો

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે વિક્રમનાથે શપથ લીધા

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે જસ્ટીસ વિક્રમનાથે શપથ લીધા છે. ગાંધીનગરના રાજભવન ખાતે શપથવિધિ સમારોહ દરમિયાન હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજ પણ હાજર રહ્યા હતા. જસ્ટીસ વિક્રમ નાથે 1986માં કાયદાની ડિગ્રી મેળવી હતી અને 1987માં અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. તેઓની 2004માં અલ્હાબાદ HCના અધિક ન્યાયધીશ તરીકે નિમણૂંક થઈ હતી. 2006માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટના […]

Continue Reading

સરકારના 100 દિવસ: રોકાણકારોના 12.5 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

30મે 2019ના રોજથી મોદી સરકારનો બીજો કાર્યકાળ શરુ થયાના 100 દિવસ પછી રોકાણકારોના 12.5 લાખ કરોડ રુપિયા ડૂબી ગયા છે. સોમવારે શેર માર્કેટ બંધ થવાના સમયે BSEમાં લિસ્ટેડ કંપનીઓની બજાર કિંમત 1,41,15,316.39 કરોડ રુપિયા હતા, જ્યારે મોદી સરકારે સત્તા સંભાળ્યાના એક દિવસ પહેલા આ બજાર કિંમત 1,53,62,936.40 કરોડ રુપિયા હતી. 30મેથી અત્યાર સુધી BSEનો સૂચકાંક […]

Continue Reading

ઓટો સેક્ટરમાં મંદી માટે OLA અને UBER પણ જવાબદાર: નાણામંત્રી

ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદી હેટળ ઘણી કંપનીઓએ તેમનું ઉત્પાદન બંધ કરી દીધુ છે તો હજારો-લાખોએ નોકરીથી હાથ ધોવા પડ્યા છે. એવામાં નાણામંત્રી સીતારમને ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના માઇન્ડસેટમાં થયેલા ફેરફાર અને બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યા છે. નાણામંત્રીએ જણાવ્યું કે, ઓટો સેક્ટરની હાલત માટે ઘણા ફેક્ટર જવાબદાર છે જેમાં બીએસ-6 મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફીથી સંકળાયેલી બાબતો અને […]

Continue Reading

હવે 20 સપ્ટેમ્બરે નહીં પણ વિજયાદશમીના દિવસે ભારતને મળશે પહેલુ રાફેલ

ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન રાફેલની ડિલિવરી હવે બે સપ્તાહ મોડી મળશે. પહેલા ભારતને રાફેલ વિમાનો મળવાની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થવાની હતી.તેની જગ્યાએ હવે આ વિમાન બનાવનાર ફ્રાન્સની કંપની રાફેલે બે સપ્તાહ મોડી એટલે કે 8 ઓક્ટોબરે ભારતને વિમાન ડિલિવર કરવાની જાહેરાત છે. પહેલુ વિમાન સ્વીકારવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ફ્રાન્સ જશે.યોગાનુયોગ 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ […]

Continue Reading