ઇમરજન્સી નથી કે લોકોને જેલભેગા કરવામાં આવે, જામીન મેળવેલા લોકો મોજ કરે: પીએમ મોદી
હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પર થયેલી ચર્ચાના ભાગરુપે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન સોમવારે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજનના વિવાદાસ્પદ ટિપ્પણીઓ વડાપ્રધાને જવાબ આપતા, કેટલાક લોકો આરોપ મુકી રહ્યા છે કે, અમે લોકોને જેલ કેમ નથી મોકલી રહ્યા? દેશમાં હાલ કોઇ ઇમરજન્સી લાગૂ નથી કરાઇ કે કોઇને પણ જેલભેગા કરવામાં […]
Continue Reading
