ઇમરજન્સી નથી કે લોકોને જેલભેગા કરવામાં આવે, જામીન મેળવેલા લોકો મોજ કરે: પીએમ મોદી

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પર થયેલી ચર્ચાના ભાગરુપે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન સોમવારે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજનના વિવાદાસ્પદ ટિપ્પણીઓ વડાપ્રધાને જવાબ આપતા, કેટલાક લોકો આરોપ મુકી રહ્યા છે કે, અમે લોકોને જેલ કેમ નથી મોકલી રહ્યા? દેશમાં હાલ કોઇ ઇમરજન્સી લાગૂ નથી કરાઇ કે કોઇને પણ જેલભેગા કરવામાં […]

Continue Reading

સુરતમાં ફરી તક્ષશિલા જેવી ઘટના: જ્ઞાનગંગા સ્કૂલમાં આગ, 150 બાળકોને રેસ્ક્યૂ કરાયા

સુરતના તક્ષશિલા અગ્નિકાંડ માંડ એક મહિનો થયો છે ત્યાં આજે ફરીથી શાળામાં આગની ઘટના સામે આવી છે. શહેરના ભટાર રોડ પર જ્ઞાનગંગાના સ્કૂલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા 150 બાળકોને રેસ્ક્યું કરી બચાવી લેવામાં આવ્યાં છે. હાલ ફાયર વિભાગ દ્વારા હાલ જ્ઞાનગંગા સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભટાર રોડ પર આવેલી […]

Continue Reading

બ્રાયન લારાને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં એડમિટ કરાયા

વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાયન લારાને મુંબઇની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. મુંબઇની એક હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બ્રાયન લારાને છાતીમાં દુખાવાને કારણે એડમિટ કરાયા છે. ડોક્ટોરો પ્રમાણે લારાની સ્થિતી હાલ ઠીક છે. એક દિવસ ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે. જે બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય કરાશે. લારાને બપોરના સમયે હોસ્પિટલમાં […]

Continue Reading

વાર્ષિક બે લાખની આવક ધરાવતા પરિવારોને માત્ર 1000 ડિપોઝિટમાં PNG ગેસ જોડાણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન- પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી આ […]

Continue Reading

સુરતના હીરા ઉદ્યોગમાં ભૂકંપ, કસ્ટમ વિભાગે રૂ. 3000 કરોડના હીરા સીઝ કર્યાં

સુરતના શહેરના કતારગામમાં આવેલી એક મોટી ડાયમંડ કંપની તથા સુરતના હીરા બુર્સ સાથે સંકળાયેલા તેના સંચાલકોનું રૂ.3000 કરોડના રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન મુંબઈ કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે. રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન કરીને વિદેશ સ્થિત કંપનીમાંથી ભારતમાં આયાત કરવામાં આવ્યા હોવાની વાત ધ્યાને આવતા કસ્ટમ વિભાગે 7.50 યુએસ મિલિયન ડોલરના રફ ડાયમંડ ભરેલા બે કન્સાઇનમેન્ટ સીઝ કરી […]

Continue Reading

રાજ્યસભાની ચૂંટણી : કોંગ્રેસના બે ઉમેદવાર ભરશે ફોર્મ

રાજ્યસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ તરફથી પણ બે ઉમેદવારો ફોર્મ ભરશે તેવી વિગતો મળી રહી છે. કોંગ્રેસ તરફથી ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યા ફોર્મ ભરશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. ભાજપ તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી […]

Continue Reading

રાજ્યસભાની ચૂંટણી : એસ જયશંકર અને જુગલજી ઠાકોર આજે ભરશે ઉમેદવારી ફોર્મ

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે સોમવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મંગળવારે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપના બંને ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. બીજી તરફ કોંગ્રેસ તરફથી હજી સુધી ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના બંને ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં બપોરે વિધાનસભાના ત્રીજા માળે નાયબ સચિવ ચેતન પંડ્યાની ચેમ્બરમાં […]

Continue Reading

નર્મદા ડેમની સપાટી 119.72 મીટરે પહોંચી, કડાણા ડેમમાં પણ નવા નીરની આવક

રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન બાદ મહત્વપૂર્ણ ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી 119.72 મીટર પર પહોંચી ગઈ છે. તો કડાણા ડેમમાં પણ 15500 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. નોંધનીય છે કે, રાજ્યના મંગળવાર સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 205 ડેમોમાં કુલ ક્ષમતાની સામે 29.12 ટકા જ પાણીનો સંગ્રહ […]

Continue Reading

BSNL: કર્મચારીઓનો પગાર પણ ચૂકવી શકે તેમ નથી

સરકારી ટેલિકોમ કંપની BSNL હવે તેના કર્મચારીઓને પગાર ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી રહી. તાજેતરમાં જ કંપનીએ સરકારને એક SOS મોકલ્યો છે જેમાં કંપનીને કાર્યરત ન રાખી શકવાની અક્ષમતા વિશે જાણ કરવામાં આવી છે. BSNLની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ગંભીર બની ગઇ છે કે, જૂનથી અત્યાર સુધી કર્મચારીઓને પગાર ચૂકવી શકી નથી અને આ […]

Continue Reading

કેદારનાથ ઉપર ફરી બન્યું તળાવ, 2013માં આવા જ તળાવે સર્જી હતી બરબાદી

વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા સંકટે સમગ્ર કેદારનાથ ખીણને બરબાદ કરી દીધી હતી. ત્યારપછી સરકાર અને સ્થાનિક લોકોએ આગળ આવીને કેદારનાથ ખીણને ફરી બેઠી તો કરી પરંતુ છ વર્ષ પછી ફરી કેદારનાથ પર સંકટ જોવા મળી રહ્યું છે. હકીકતમાં 2013માં કેદારનાથ સંકટનું મુખ્ય કારણ બનેલું ચોરાબાડી તળાવ ફરી પુન:જીવીત થયુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. […]

Continue Reading