વર્કલોડથી નુકસાન થાય છે પરંતુ ત્રણ વર્ષ સુધી તમામ ફોર્મેટમાં રમવા તૈયાર : કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ત્રણ વર્ષ માટે પોતાની જાતને ક્રિકેટ રમવા સખત રીતે તૈયાર કરી રહ્યો છે અને તે બદલાવના તબક્કામાં આવ્યા બાદ પોતાના વર્કલોડની પુન:સમીક્ષા કરશે. આડકતરી રીતે કોહલીએ વધુ પડતા કાર્યબોજને લઈને પોતાની વાત રજૂ કરી છે અને આગામી ક્રિકેટ વિશ્વ કપ બાદ તે વધુ ક્રિકેટ રમવા અંગે યોગ્ય નિર્ણય […]

Continue Reading

ટ્રમ્પના આગમન પૂર્વે ગાંધીનગરમાં આંદોલનનો રાફડો

રાજય સરકાર દ્વારા એલઆરડી મહિલા અનામત મુદ્દે ચાલતા વિવાદ સહિતના આંદોલનો ઠારવા ભરપૂર પ્રયાસો છતાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી આંદોલનોથી ધમધમી રહી છે. એકતરફ સરકારી તંત્ર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે અનામત વર્ગ, ટાટના ઉમેદવારો, આદિવાસી સમાજ, માલધારી સમાજ, એલઆરડી પુરુષ ઉમેદવારો અને અન્ય સંગઠનોના અલગ અલગ આંદોલનોને […]

Continue Reading

કોરોના ઈફેક્ટ: મોરબીનો સિરામિક ઉદ્યોગ 15 દિવસમાં ઠપ થઈ જશે

ચાયના સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર માચાવનાર કોરોના વાઈરસની અસર મોરબીના સિરામિક વિટ્રીફાઈડના ઉદ્યોગ પર થઈ છે. સિરામિક પ્લાન્ટમાં  કિલનમાં વપરાતા રોલ તેમજ રો માટીરીયલ્સ તથા મશીનરી બધી વસ્તુ ચાઇના માંથી આવી રહ્યી છે પરંતુ કોરોના વાયરસના કારણે આ રો માટીરીયલ્સ તેમજ મશીનરી પાર્ટની સપ્લાય કરવાનો ચાયના સરકાર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તેથી હવે ફક્ત ૧૫ […]

Continue Reading

ચીનમાં વધુ 136ના મોત, મૃત્યુઆંક બે હજારને પાર, રશિયામાં પ્રવેશવા પર ચીનના નાગરિકો પર પ્રતિબંધ મૂકાયો

કોરોના વાઈરસથી ચીનમાં વધુ 136 લોકોના મોત સાથે મૃત્યુઆંક 2004 થયો છે. ચીનના હેલ્થ કમિશન રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે માત્ર હુબેઈ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 132ના મોત થયા છે. ચીનમાં 1749 નવા કેસ નોંધાયા છે જેમાંથી હુબેઈમાં 1963 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ચીનમાં 74185 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુરુવારથી ચીનના નાગરિકોને રશિયામાં પ્રવેશ નહીં કરી […]

Continue Reading

અમેરિકન રાષ્ટ્રપતિ પત્ની સાથે આગરા પણ જશે, તાજમહેલની આજુ-બાજુની દુર્ગંધ દૂર કરવા યમુનામાં પાણી છોડાયું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બપોરે 11:55 વાગે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે. તેઓ ભારતની બે દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે અંદાજે 1 લાખ લોકોને સંબોધન કરશે. ત્યારપછી સાંજે ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા તાજમહેલ જોવા માટે આગરા રવાના થશે. […]

Continue Reading

સુરત : સચિન GIDCમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

સુરતમાં દિવસે અને દિવસે આગના બનાવો વધતા રહે છે અને તંત્ર દ્વારા પણ કડક પગલાં ભરવામાં આવતા હોવા છતાંયે ક્યાંક નહીંને ક્યાંક ફાયર ફાયર સેફટીમાં ચૂક રહી જવાથી આગના બનાવો સર્જાતા રહે છે. મંગળવારના રોજ સુરતના સચિન વિસ્તારમાં આવેલી GIDCમાં ભીષણ આગ લાગવામાં પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગ પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી હોવાથી વિકરાળ રૂપ […]

Continue Reading

કચ્છના કંડલામાં ટાપુ ઉપરથી મળ્યો સેટેલાઇટ ફોન, નિર્જન ટાપુ પર ફોન આવ્યો ક્યાંથી?

કચ્છમાં કંડલા નજીક આવેલા એક નિર્જન ટાપુ ઉપરથી સેટેલાઇટ ફોન મળી આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે. આ વિસ્તારના કેટલાક માછીમારો આ ટાપુ પર માછલી સુકવવા ગયા એ સમયે તેમને આ ફોન મળી આવ્યો હતો. આ ફોન સેટેલાઇટ ફોન હોવાનું ખૂલતા પોલીસને જાણ કરીને સોંપી દેવામાં આવ્યો છે. નિર્જન ટાપુ પર સેટેલાઇટ ફોન ક્યાંથી આવ્યો? આ […]

Continue Reading

કોરોના વાયરસઃ ચીનમાં 1900ના મોત, વુહાનની મોટી હોસ્પિટલના ડાયરેકટરનુ પણ મોત

કોરોના વાયરસના કારણે ચીનમાં લોકોનો મોતને ભેટવાનો સીલસીલો યથાવત છે. વાયરસના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 1900 સુધી પહોંચી ચુકી છે. ચીનમા સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે.કારણકે દર્દીઓની સારવાર કરનારા હેલ્થ વર્કર્સ પણ તેની ચપેટમાં આવી રહ્યા છે. કોરોના વાયરસનુ એપી સેન્ટર મનાતા હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં એક મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનુ પણ કોરોનાના કારણે […]

Continue Reading

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠક કાલે યોજાશે, મંદિર નિર્માણ મુહૂર્ત અને રૂપરેખા પર ચર્ચા થશે

સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બુધવારે પહેલી બેઠક યોજાશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઇને કામ પૂર્ણ થવા સુધીની તમામ વાતો પર વિચાર કરવામાં આવશે. લોકો દ્વારા દાનની રકમ લેવા અંગેના મુદ્દે પણ નિર્ણય થઇ શકે છે જેથી ભવિષ્યમાં કોઇ વિવાદ ન થાય. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે મંદિર […]

Continue Reading

વોડાફોન-આઈડિયા જો નાદારી નોંધાવે તો આપણને સહુને તેની અસર પડી શકે

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) મુદ્દે સર્વોચ્ચ અદાલતે કડક વલણ દાખવ્યા બાદ વોડાફોન-આઈડિયાની સ્થિતિ વધુ કફોડી બની છે. વોડાફોનના બ્રિટન સ્થિત CEO નિક રીડ પછી બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પણ વોડાફોનની સંભવિત નાદારી અંગે નિવેદન આપ્યા પછી હવે એ પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે કે વોડાફોન-આઈડિયા જો નાદારી નોંધાવે તો તેનાંથી દેશના અર્થતંત્રને શું નુકસાન […]

Continue Reading