અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ CMપદના શપથ લેશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી […]

Continue Reading

દોષિતોના ડેથ વોરંટ પર આજે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી, ફાંસીથી બચવા માટે દોષિત વિનયે પોતાને માનસિક રોગી ગણાવ્યો

નિર્ભયા કેસના દોષિતોને ફાંસી આપવા માટેનું નવું ડેથ વોરંટ જાહેર કરવા અંગે ટ્રાયલ કોર્ટમાં આજે બપોરે 2 વાગ્યે સુનવાણી કરવામાં આવશે. નિર્ભયાના માતા-પિતા દિલ્હી સરકારે આ માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટે જ ચારેય દોષિતોની ફાંસી પર અલગ અલગ આદેશ સુધી અટકાવી છે. દોષિત વિનય શર્મા, મુકેશ કુમાર સિંહ, પવન ગુપ્તા અને […]

Continue Reading

વાયરલ તાવને કોરોના સમજીને એક વ્યક્તીએ આત્મહત્યા કરી લીધી

ચીનના વુહાનમાંથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના ભારતમાં હજી સુધી ફક્ત ત્રણ જ કેસ જોવા મળ્યા છે. પરંતુ આ વાયરસથી ફેલાઈ રહેલા સંક્રમણના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ આંધ્ર પ્રદેશમાં 50 વર્ષના એક વ્યક્તિએ કોરોના વાયરસની લપેટમાં આવી જવાના ભયથી આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સૂત્રો દ્વારા જાણવા મળી […]

Continue Reading

PM મોદી બહુ સજ્જન વ્યક્તિ અને મારા ઉમદા મિત્ર, ભારત પ્રવાસ અંગે ટ્રમ્પે આપી પ્રતિક્રિયા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસ અંગે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યુ હતુ કે, પીએમ મોદી બહુ સજ્જન વ્યક્તિ અને મારા બહુ સારા દોસ્ત છે.ભારત જવા માટે હું ઉત્સુક છે.મેં પીએમ મોદી સાથે વાતચીત કરી છે અને તેમણે મને કહ્યુ હતુ કે, અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના […]

Continue Reading

દિલ્હીમાં જીત બાદ LGને મળ્યા કેજરીવાલ, 16 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે શપથ ગ્રહણ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલ જી અનિલ બેજલને મળ્યા. આ સિવાય આજે આપના ધારાસભ્યોની બેઠક પણ યોજાશે. અરવિંદ કેજરીવાલે પોતાના નિવાસ પર આપના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે ત્યાં દિલ્હી ભાજપે પણ હારની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. દિલ્હીમાં મંગળવારે 11 ફેબ્રુઆરીએ આવેલા પરિણામોમાં […]

Continue Reading

LRD આંદોલન મામલે રૂપાણી સરકાર ઝૂકી, અનામતના પરિપત્રને લઈને લેવાયો સૌથી મોટો નિર્ણય

ગુજરાતમાં રૂપાણી સરકારે LRD અનામતના પરિપત્રને લઈને મોટી જાહેરાત કરી છે. LRD મામલે સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. LRD અનામતના 01-08-2018ના પરિપત્ર કેન્સલ કરીને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. રાજ્ય સરકારના મંત્રી દિલીપજી ઠાકોરે આ વિશે જણાવ્યું છે કે, LRD અનામતના પરિપત્રમાં સુધારો થશે. […]

Continue Reading

ભારતનો 31 વર્ષ પછી વ્હાઇટવોશ થયો, ન્યૂઝીલેન્ડે 5 વિકેટે હરાવ્યું

ન્યૂઝીલેન્ડે માઉન્ટ માઉનગુઈ ખાતેની અંતિમ વનડે વિકેટે જીતીને ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. ટીમ ઇન્ડિયાનો વનડેમાં 3 કે તેથી વધુ વનડેની સીરિઝમાં 31 વર્ષ પછી વ્હાઇટવોશ થયો છે. છેલ્લે 1989માં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 5-0થી હરાવ્યું હતું. 297 રનનો પીછો કરતા કિવિઝે 47.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઓપનર હેનરી નિકોલ્સે કરિયરની 11મી અને સીરિઝમાં બીજી […]

Continue Reading

કેજરીવાલે બંપર જીત માટે ભારત માતાની જીત સાથે લોકોનો આભાર માન્યો

દિલ્હી વિધાન સભા ચુટણીમાં બંપર જીત નોંધાવીને આમ આદમી પાર્ટીનાં સંયોજક અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જનતાનું અભિવાદન કર્યું. આપ ની જીત બાદ દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયથી અરવિંદ કેજરીવાલે ભારત માતાની જયનાં નારા લગાવતા કહ્યું કે દિલ્હીવાલો તમે ગજબ કરી નાખ્યો, દિલ્હીવાલો આઇ લવ યું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે માત્ર દિલ્હી નહીં પરંતું ભારત માતાની […]

Continue Reading

દિલ્હી જંગઃ AAP 60થી વધુ બેઠકો જીતે તેવી શક્યતા, રસાકસી બાદ સિસોદિયાની જીત

દિલ્હીના ચૂંટણી જંગમાં ભાજપને શરૂઆતના રાઉન્ડમાં જે સરસાઈ મળી હતી તે પણ હવે ધોવાતી નજરે પડી રહી છે લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે તો આમ આદમી પાર્ટી ગત ચૂંટણીમાં મેળવેલી 67 બેઠકોના આંકડાની નજીક આ વખતે પણ પહોંચે તેવી શક્યતા છે કારણકે હાલમાં આપ 63 બેઠકો પર આગળ છે અથવા જીતી ચુકી છે જ્યારે ભાજપને માત્ર 7 […]

Continue Reading

વર્ષ 2017ની સરખામણીએ ભાજપે બે વર્ષમાં સાત રાજ્યોમાંથી સત્તા ગુમાવી

ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર છેલ્લા બે વર્ષમાં સાત રાજ્યોમાંથી પોતાની સત્તા ગુમાવી ચૂકી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં ફક્ત ત્રણ બેઠકો પર જ વિજય મેળવનારી ભારતીય જનતા પાર્ટીએ ‌આ વખતે સારું પ્રદર્શન કરતા બે આંકડામાં બેઠકો મેળવી છે. દિલ્હીના પ્રદેશ ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ 48 બેઠકો પર વિજય મેળવવાના અનુમાન સાથે સત્તામાં આવવાની આશા વ્યક્ત […]

Continue Reading