અત્યાર સુધીમાં લગભગ 30 લાખ સંક્રમિત, 2 લાખ મોત: ઈરાનમાં જે જગ્યાએ સંક્રમણ ઘટ્યું છે, ત્યાં મસ્જિદો ખોલવામાં આવશે
વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં બે લાખ છ હજાર 990 લોકોના મોત થયા છે. 29 લાખ 94 હજાર 731 સંક્રમિત છે, જ્યારે આઠ લાખ 78 હજાર 792 લોકો સાજા થઈ ચૂક્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ રવિવારે કહ્યું કે દેશના જે વિસ્તારમાં સંક્રમણના કેસ ઘટ્યા છે, ત્યાં મસ્જિદો ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અહીં […]
Continue Reading
