CAAની વિરુદ્ધ પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર
પંજાબની કોંગ્રેસ સરકારે શુક્રવારે વિધાનસભામાં નાગરિકતા સુધારણા કાયદાને રદ્દ કરવાની માગ કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે. રાજ્ય સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)માં પણ સુધારો કરવાની માગણી કરી છે, જેથી લોકોની વચ્ચે એનપીઆર અને એનઆરસીને લઈને જે ભય છે તે દૂર થાય. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું છે કે, તેમની સરકાર વિભાજનકારી સીએએને લાગુ થવા […]
Continue Reading
