દિલ્હીમાં લોકો પ્રદૂષણથી મરી રહ્યા છે તો ફાંસી કેમ?: નિર્ભયાના આરોપીની માફી અરજી
એક તરફ દિલ્હી નિર્ભયા ગેંગરેપ અને નિર્મમ હત્યાના આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે, એવામાં આરોપીઓ પૈકી એક આરોપી અક્ષય સિંહે સુપ્રીમ કોર્ટમાં વિચિત્ર તર્ક સાથે ફાંસીની સજામાં માફી માટે અરજી કરી છે. નિર્ભયાના આરોપીએ તેની અરજીમાં કહ્યું છે કે, દિલ્હીની હવા અને પાણીમાં એટલુ પ્રદૂષિત છે કે લોકો એમ પણ મરી રહ્યા છે, […]
Continue Reading
