મેમો ફાટતા અકળાયેલા JEએ પોલીસ સ્ટેશન અને ચોકીનું વીજળી કનેક્શન કટ કરાવ્યું

દેશભરમાં જ્યારથી Motor Vehicle Act કરેલા ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે ત્યારથી દેશના ખૂણે-ખૂણેથી અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જે રીતે કાયદાનું કડક પાલન કરાવી રહ્યા છે એવી જ રીતે પ્રજા પણ એ વાતનું ખાસ ધ્યાન આપી રહી છે કે, પ્રશાસન પણ આ કડક કાયદાનું પાલન કરે. જો કે ઉત્તર પ્રદેશના […]

Continue Reading

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઐતિહાસિક, મેક ઈન ઈન્ડિયાને બળ પુરું પાડશે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં મંત્રી નિર્મલા સિતારમન દ્વારા કોર્પોરેટ ટેક્સમાં આપવામાં આવેલી રાહતને ઐતિહાસિક ગણાવી હતી. શુક્રવારે પીએમ મોદીએ જણણાવ્યું કે કોર્પોરેટ ટેક્સમાં કરાયેલો ઘટાડો ઉલ્લેખનીય છે અને છેલ્લા કેટલાક સમયમાં લેવાયેલા આર્થિક પગલાં દર્શાવે છે કે સરકાર દેશમાં વેપાર કરવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે અને કોઈજ કચાસ બાકી રાખવામાં આવી નથી. ભારતના […]

Continue Reading

‘હું મારી ભૂલ પર શરમ અનુભવી રહ્યો છું’, ચિન્મયાનંદે તમામ આરોપો સ્વીકાર્યા

ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદે પૂછપરછમાં લોની વિદ્યાર્થીની પર બળાત્કારનો ગુનો સ્વીકારી લીધો છે. આ મામલે તપાસ કરી રહેલી એસઆઇટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેનો ખુલાસો કર્યો હતો. SITના ચીફ નવીન અરોડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચિન્મયાનંદે તેમની પર લાગેલા તમામ આરોપોને સ્વીકારી લીધા છે. વાયરલ થયેલા વિડીયોમાં ચિન્મયાનંદે જાતે જ છે, જેનો […]

Continue Reading

વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારા પહેલા ભારતીય બોક્સર બન્યા અમિત પંઘલ

એશિયન ચેમ્પિયન અમિત પંઘાલ(52 કિગ્રા) શુક્રવારે અહીં અંતિમ ચારની સરખામણીએ કજાખસ્તાનના સારેન બિબોસિનોવને હરાવીને વર્લ્ડ પુરુષ બોક્સિંહ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનારા પહેલા ભારતીય બોક્સર બન્યા છે. પંઘાલે આ પડકારજનક મુકાબલામાં 3-2થી જીત મેળવી હવે ફાઈનલમાં તેમનો સામનો શનિવારે ઉજ્બેકિસ્તાનના શાખોબિદિન જોઈરોવ સાથે થશે. જેમણે ફ્રાંસના બિલાલ બેનામાને બીજા સેમીફાઈનલમાં હાર આપી. પંઘાલનો ગ્રાફ ઘણો સારો રહ્યો […]

Continue Reading

નવરાત્રી બગડવાની પૂરી શક્યતા! તમારા ભારે ઉત્સાહ વચ્ચે જાણો હવામાન વિભાગની આગાહી

હાલ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. યુવાધને નવરાત્રી માટેની તડામાર તૈયારીઓ કરી લીધી છે. પણ ત્યાં જ નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રીમાં ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. નવરાત્રીના શરૂઆતના […]

Continue Reading

રાજ્યમાં ટ્રાફિક પોલીસની ક્રેડિટ-ડેબિટ કાર્ડ,પેમેન્ટ એપથી દંડ વસૂલવાની તૈયારી, બેંકો સાથે મંત્રણા

કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા મોટર વ્હીકલ એક્ટમાં રાજ્ય સરકારે સુધારા બાદ ટ્રાફિક દંડની વસુલાતમાં સંપૂર્ણ પારદર્શકતા જાળવવા માટે રાજ્યના ગૃહ વિભાગે ઓનલાઇન પેમેન્ટ પદ્ધતિ દાખલ કરવા માટે કવાયત હાથ ધરી છે. જેને પગલે ગૃહ વિભાગે બેંકો સાથે વાટાઘાટો શરૂ કરી છે.બેંકો સાથે વાટાઘાટો પૂર્ણ થતા નાણાં વિભાગની મંજૂરી લેવામાં આવશે અને ત્યાર બાદ તેનો […]

Continue Reading

સરકારે ઘરેલું કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો, સેન્સેક્સમાં 2284 અંકનો ઉછાળો

ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે ટેક્સ ઘટાડવા અંગેનુ બિલ પાસ થઈ ચુક્યું છે. ઘરેલું કંપનીઓ અને નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે બિલ દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવશે. સરકારે ઘરેલું […]

Continue Reading

ગુજરાતના તમામ RTO રવિવારે પણ ચાલુ રહેશે, પરિવહન વિભાગની બેઠકમાં નિર્ણય

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યના તમામ RTOમાં વધેલી કામગીરીને ધ્યાનમાં રાખી આગામી (22-09-2019) રવિવારે પણ આરટીઓ કચેરી ખુલ્લી રાખવામાં આવશે તેવો પરિવહન વિભાગની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. RTO કચેરીમાં વાહનચાલકોની ભારે ભીડ નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં વાહન ચાલકોની ભીડ વધી ગઈ છે. આરટીઓમાં આરસી […]

Continue Reading

મારૂતિના ચેરમેને કહ્યું- યુવાઓ ઓલા-ઉબરનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે, નાણાંમંત્રી 100 ટકા સાચા

ઓલા-ઉબરના કારણે વાહનોની ખરીદી ઘટી હોવાના નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નિવેદનનું દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિના ચેરમેન આર.સી ભાર્ગવે સમર્થન કર્યું છે. ભાર્ગવે મિંટ અખબારમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે નાણાંમંત્રીની વાત 100 ટકા સાચી છે. યુવાઓ કાર ખરીદવાની જગ્યાએ ઓલા અને ઉબર બૂક કરીને તેમની પસંદગીના ગેઝેટ્સ માટે પૈસા બચાવી શકે છે. નાણાંમંત્રીએ થોડા […]

Continue Reading

નાણાંમંત્રીએ કહ્યું- સરકારી બેન્કો 400 જિલ્લામાં લોન મેળાનું આયોજન કરશે, બે તબક્કામાં થશે કાર્યક્રમ

અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગુરવારે નવી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે સરકારી બેન્કો આગલા મહિનાથી 400 જિલ્લાઓમાં લોન મેળાનું આયોજન કરશે. આ વ્યવસ્થા નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ(એનબીએફસી) અને રિટેલ ગ્રાહકો માટે હશે. તેમાં ઘર ખરીદનાર અને ખેડૂતો પણ સામેલ થશે. 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી પ્રથમ તબક્કામાં 200 જિલ્લા કવર કરવામાં […]

Continue Reading