ઓટો સેક્ટરમાં મંદી માટે OLA અને UBER પણ જવાબદાર: નાણામંત્રી

ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદી હેટળ ઘણી કંપનીઓએ તેમનું ઉત્પાદન બંધ કરી દીધુ છે તો હજારો-લાખોએ નોકરીથી હાથ ધોવા પડ્યા છે. એવામાં નાણામંત્રી સીતારમને ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના માઇન્ડસેટમાં થયેલા ફેરફાર અને બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યા છે. નાણામંત્રીએ જણાવ્યું કે, ઓટો સેક્ટરની હાલત માટે ઘણા ફેક્ટર જવાબદાર છે જેમાં બીએસ-6 મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફીથી સંકળાયેલી બાબતો અને […]

Continue Reading

હવે 20 સપ્ટેમ્બરે નહીં પણ વિજયાદશમીના દિવસે ભારતને મળશે પહેલુ રાફેલ

ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન રાફેલની ડિલિવરી હવે બે સપ્તાહ મોડી મળશે. પહેલા ભારતને રાફેલ વિમાનો મળવાની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થવાની હતી.તેની જગ્યાએ હવે આ વિમાન બનાવનાર ફ્રાન્સની કંપની રાફેલે બે સપ્તાહ મોડી એટલે કે 8 ઓક્ટોબરે ભારતને વિમાન ડિલિવર કરવાની જાહેરાત છે. પહેલુ વિમાન સ્વીકારવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ફ્રાન્સ જશે.યોગાનુયોગ 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ […]

Continue Reading

ચંદ્રયાન-2 બાદ ઈસરો 10 વર્ષમાં 6 મિશન મોકલશે, સ્પેસ સેક્ટરમાં રોકાણ અને રોજગારી વધશે

ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા 2.1 કિમીના અંતરથી ચંદ્રયાન-2 લેન્ડર વિક્રમનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેમ છતા મિશન 99.5% સફળ છે. લેન્ડર સાથે સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય કક્ષામાં ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે. જે આગામી 1 વર્ષ સુધી પોતાના 8 પેલોડના આધારે ચંદ્રના વાતાવરણ અને સપાટી વિશે […]

Continue Reading

ત્રણ લાખ કરોડ રૂપિયાની નેટવર્થવાળા જેકમાં 55ની ઉંમરે ચેરમેન પદેથી નિવૃત્ત થયા

ચીનના અલીબાબા ગ્રૂપના ચેરમેન જેક મા મંગળવારે નિવૃત્ત થઈ ગયા છે. તેમણે સીઈઓ ડેનિયલ ઝાંગને કમાન સોંપી દીધી છે. જેક માએ નિવૃત્તીની જાહેરાત એક વર્ષ પહેલાં જ કરી દીધી હતી. આટલા સમય દરમિયાન તેઓ ઝાંગને બધુ કામકાજ સમજાવી રહ્યા હતા. જેક મા હવે ટીચિંગ અને સમાજસેવાના કામ સાથે જોડાશે. 1999માં અલીબાબાની શરૂઆત કરતા પહેલા તેઓ […]

Continue Reading

કાશ્મીરી ખેડૂતો માટે મોદી સરકારનું 8,000 કરોડનું મિશન Apple, હવે પૈસા સીધા જ ખેડૂતોના બેન્કના ખાતામાં આવશે

સફરજનની ખેતી કરનાર ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) સીધી જ જમ્મુ-કાશ્મીરના ખેડૂતો પાસેથી સફરજન ખરીદી કરશે અને બાદમાં(DBT)ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે ખેડૂતો પાસેથી 1 સપ્ટેમ્બર 2019થી લઈને 1 માર્ચ […]

Continue Reading

બે દિવસ હજુ ભારે, 24 જિલ્લામાં સિઝનનો 100 % વરસાદ, વલસાડ જિલ્લામાં 108 ઈંચ તો બનાસકાંઠામાં 22 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 15 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 216 તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 37 ઈંચ વરસાદ સાથે સિઝનનો 114 ટકા વરસાદ થઈ ગયો છે. આ સાથે જ 2017નો રેકોર્ડ તૂટી ગયો છે. 2017માં સિઝનનો કુલ 112 ટકા વરસાદ પડ્યો હતો. […]

Continue Reading

ગુજરાતમાં જૈશના 50 આતંકવાદી ઘૂસવાની બાતમીથી ફફડાટ : એલર્ટ જારી

કાશ્મીર સરહદે ભારે સુરક્ષા હોવાથી આતંકીઓ સમુદ્રી માર્ગેથી ઘૂસણખોરીની ફિરાકમાં : લેફ. જન. એસ.કે. સૈની એલઓસી પર પાક.ની બેટ ટીમનો આતંકીઓને ઘૂસાડવાનો નિષ્ફળ પ્રયાસ, પાંચને સૈન્યે ઠાર માર્યા આંધ્ર પ્રદેશના 1000 કિમી લાંબા સમુદ્રી કિનારા પર કોસ્ટગાર્ડ અને વિશેષ સૈન્ય દળ તૈનાત કરાયું, કેરળમાં પણ હાઇ એલર્ટ ગુપ્તચર એજન્સીઓને રિપોર્ટ મળ્યા છે કે પાકિસ્તાન દ્વારા […]

Continue Reading

ભારત પર હુમલા કરવા પાકિસ્તાને આતંકી મસૂદ અઝહરને છોડી મુક્યો

પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહીનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે. ઉરી, પુલવામા જેવા હુમલામાં જેનો હાથ છે તે મસૂદ અઝહર હાલ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને તેેને પકડીને જેલમાં નાખવાના અહેવાલો પાકિસ્તાને માત્ર વાહવાહી માટે જ ફેલાવ્યા હતા. એવા રિપોર્ટ છે કે પાકિસ્તાને હાફિઝ સઇદને જેલમાં નહીં પણ પોતાની જ સુરક્ષામાં બધા જ […]

Continue Reading

વિક્રમ લેન્ડરને કોઇ નુકશાન નથી થયું, તેની સાથે સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે: ISRO

ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના પડવાથી ઈસરોમાં હજી પણ નિરાશા નથી છવાઈ. જોકે વિક્રમ લેન્ડર તેના નક્કી કરેલી જગ્યા કરતાં 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડ્યું છે પરંતુ જો તેની સાથે સંપર્ક થઈ જાય તો તે ફરીથી બેઠું થઈ શકે છે. ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેક્નોલોજી છે જે પડ્યા પછી […]

Continue Reading

મુખ્યમંત્રી આવતીકાલે ટ્રાફિકના નવા નિયમો-દંડની જાહેરાત કરશે, દંડમાં રાહતો અપાશે

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ગુજરાતમાં પણ જંગી દંડની વસૂલાતનો અમલ શરૂ થવાનો છે, ત્યારે સામાન્ય લોકોમાં અમલ પહેલા જ નવા દંડ સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે આવતીકાલે ગુજરાત સરકાર ટ્રાફિકના નવા નિયમો અને દંડ અંગેની […]

Continue Reading