Corona India: સંક્રમિત લોકોનો આંક 3,374 થયો, 77ના મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 3,374 થઈ ગયો છે. કોરોનાએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતાં કોરોનાના કુલ 3,030 એક્ટિવ કેસ જોવા મળે છે તેમજ 266 લોકોને સરાવાર બાદ રજા આપવામાં આવી છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોનો મૃત્યુઆંક 77 થઈ ગયો છે. લખનઉ કેન્ટોનમેન્ટ વિસ્તારને 48 કલાક માટે સીલ કરી દેવાયો […]
Continue Reading
