કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, અમદાવાદમાં કોરોનાને કારણે બીજું મોત
અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે બીજુ મોત મોત થયું છે આ સાથે જ રાજ્યમાં કુલ મોતનો આંક ચાર થયો છે. અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે 46 વર્ષીય મહિલાને 24મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ છે. મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે. કોરોના વાઇરસના કારણે […]
Continue Reading
