કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, અમદાવાદમાં કોરોનાને કારણે બીજું મોત

અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે બીજુ મોત મોત થયું છે આ સાથે જ રાજ્યમાં કુલ મોતનો આંક ચાર થયો છે. અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે 46 વર્ષીય મહિલાને 24મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ છે. મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે. કોરોના વાઇરસના કારણે […]

Continue Reading

કોરોના વિરુદ્ધ લડાઇમાં તાતા ગ્રુપે 1500 કરોડ રુપિયા દાન કર્યા

કોરોના વાયરસ જેવી ભયાનક મહામારી સામેની જંગમાં દેશના ઉદ્યોગપતિઓ પણ મદદે આવી રહ્યા છે. તાતા ગ્રુપે આ માટે 1500 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી છે. જે  પૈકી 500 કરોડ રુપિયા ટાટા ટ્રસ્ટ દાન આપ્યા છે, જ્યારે 1000 કરોડ રુપિયા ટાટા સન્સ દ્વારા દાન આપવામાં આવ્યા છે. સાથે-સાથે કોરોના સામેની જંગમાં લડી રહેલા ડોક્ટર્સ, નર્સીસ અને મેડિકલ […]

Continue Reading

દેશમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 918 થઇ, 24 કલાકમાં 149 નવા કેસો સામે આવ્યા

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના તાજેતરના આંકડા ચિંતાજનક રીતે સામે આવ્યા છે. વિતેલા 24 કલાકમાં ભારતમાં 149 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. જેનાથી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 918 થઇ છે જ્યારે કોરોનાના ચેપથી મૃત્યુઆંક વધીને 19 થયો છે. સ્વાસ્થ વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ અંગે જાણકારી આપતા કહ્યુ કે, સરકાર એવા વિસ્તારો […]

Continue Reading

લોકડાઉનમાં લટાર મારવા નીકળ્યા તો ગુનો દાખલ થશે, કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં તકલીફ થશે: DGPની ચીમકી

કોરોના વાઈરસના પગલે ગુજરાતમાં લોકડાઉન છે ત્યારે લટાર મારવા નીકળતા યુવાનો સામે ગુજરાત પોલીસના ડીજીપી કડક વલણ દાખવ્યું હતું. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળશો તો તમારી સામે ગુનો દાખલ થશે. જેના કારણે તમારી કારકિર્દી મુશ્કેલ બની જશે, પાસપોર્ટ બનાવવામાં પણ તકલીફ પડશે. યુવાનો ઈતિહાસ ગુનાહિત ગણાશે રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝાએ […]

Continue Reading

આનંદ વિહાર બોર્ડર પર ઘરે પાછા જવા 17 હજાર લોકો ભેગા થયા, UP સરકારે કહ્યું- આ લોકોને 14 દિવસ કેમ્પમાં રહેવુ પડશે

કોરોના વાઈરસને પગલે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને આજે શનિવારે ચોથો દિવસ છે. પણ દેશની રાજધાનીમાં રહેતા લોકો સામે હવે રોજી કરતા રોટીનું સંકટ ઉભુ થયું છે. આ કારણથી શનિવારે ગાઝીયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર ઉત્તર પ્રદેશ પરત જનાર લોકોની મોટી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસના ગોઠવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ […]

Continue Reading

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડુતો ચિંતાતુર, પાક પલળી જતા મોટુ નુકશાન

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગત મોડી રાત્રીએ ગાજવીજ સાથે કમોસમી વરસાદે આગમન કર્યું. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કારણકે તેમનો ઉભો પાક પણ પલળી ગયો છે. લોકડાઉનને કારણે તેમણે સંગ્રહ કરેલું અનાજ પણ વેચાઈ નથી રહ્યું. જેથી ખેડૂતોની પણ માગ […]

Continue Reading

ગઈકાલના તમામ 11 રિપોર્ટ નેગેટિવ, છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં: ડૉ.જયંતિ રવિ

ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે, જ્યારે આખાં રાજ્યમાં કુલ 44 લોકો કોરોનાનો ભોગ બન્યાં છે. જો કે આજે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે.રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જે તમામ નેગેટિવ આવ્યા છે. મૃત્યુ પામેલા ત્રણેય દર્દી મોટી વયના […]

Continue Reading

તમામ પ્રકારની લોન પરના હપ્તા ભરવામાં 3 મહિનાની રાહત આપતી રીઝર્વ બેન્ક

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજે ઘણી અગત્યની જાહેરાતો કરી છે. આમાં ખાસ તો સામાન્ય લોકોને અને નાના ઉદ્યોગકારો માટે મહત્વની જાહેરાત કહી શકાય તે એ હતી કે આગામી ત્રણ મહિના સુધી જો કોઈ વ્યક્તિ કે કંપની હોમ લોન, કોર્પોરેટ લોન, પર્સનલ લોન સહીતની વિવિધ લોનના EMI નહિ […]

Continue Reading

ચીન લોકડાઉનમાં ઢીલની ઉતાવળ કરશે તો કોરોનાનો વધુ એક રાઉન્ડ આવશે

કોરોના વાયરસનાં ઉદગમ સ્થાન એવાં ચીનના વુહાનમાં શાળાઓ તથા ફેક્ટરીઓ વગેરેના લોકડાઉનને ખોલવામાં ચીન ઉતાવળ નહીં કરે તો કોરોના વાયરસના બીજા રાઉન્ડને એટલો સમય ટાળી શકાશે. વિશ્વના અન્ય દેશો પણ આ બાબતની નોંધ લઇ લોકડાઉન હળવો કરવાની ઉતાવળ ના કરે તેવી ચેતવણી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે.  ચીનમાં લોકોની અવરજવર પર નિયંત્રણો સહિતનાં પગલાંને સફળતા […]

Continue Reading

કેન્દ્ર સરકારે ગરીબોને સહાય કરવા 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે શહેરી તેમજ ગ્રામ્ય સ્તરના ગરીબોની ચિંતા કરતા આજરોજ 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને અન્ન સહાય તેમજ સીધી નાણાં સહાયની જાહેરાત કરી છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમણ તેમજ રાજ્ય કક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે આ પેકેજની જાહેરાત કરી છે. નાણાં […]

Continue Reading