પ્રાંતિજ: હિંમતનગર થી અમદાવાદ ખાતે દોડાવવામાં આવશે રેલ્વે ટ્રેન
હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અમદાવાદ સુધીનો રેલ્વે ટ્રેક બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે જેમાં આજે સાબરકાંઠા- અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ, પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તથા પૂર્વ કાયદામંત્રી વી ડી ઝાલા, રણજીતસિંહ રાઠોડ દ્વારા રેલ્વે ની મુસાફરી કરી હતી ત્યારે સાંસદ દિપસિહ રાઠોડ હિંમતનગર થી પ્રાંતિજ સુધી મુસાફરી કરી તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ દિપસિહ […]
Continue Reading
