અમદાવાદના ઓઢવમાં AMCની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, ગાડીઓ પર કરાયો પથ્થરમારો

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ઓઢવ વિસ્તારમાં ખડતાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો. આ ઉપરાંત સ્થાનિકોએ ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની પણ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ કરાતાં પોલીસ તાત્કિલાક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઓઢવ વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. એએમસીની ઢોર પકડવા ગયેલા ચાર ગાડીઓ પર […]

Continue Reading

ખંભીસર: દલિત યુવકના વરઘોડાની બાબતે પોલીસ જાતે ફરિયાદી બની: ૩૦૦ના ટોળા સામે FIR

મોડાસા તાલુકાના ખંભીસર ગામના જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામના પટેલ સમાજના માણસોએ વિરોધ કરવાના ઇરાદે અને મહિલાઓએ જાહેરમાર્ગ પર બેસી ભજન-કીર્તન કરતા દલિત યુવકનો વરઘોડો અટવાઈ ગયા પછી પોલીસતંત્ર ની નિષ્ફળતાના પગલે બંને ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને […]

Continue Reading

જૂનાગઢ મીડિયાકર્મીઓ પર હુમલો કરનાર 1 PSI અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

જૂનાગઢમાં રવિવારે રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી પૂર્ણ થયા બાદ એક સ્વામી ઉપર હુમલો કરાયાના એક શંકાસ્પદ શખ્સની પોલીસે અટકાયત કરીને પોલીસવાનમાં લઈ જતી હતી, તે સમયે મીડિયા કવરેજ કરી રહી હતી. ત્યારે પોલીસે તેમની સાથે ખરાબ વર્તન કરીને મારામારી લાઠીચાર્જ કર્યો હતો. જૂનાગઢ પોલીસે સંદેશ ન્યૂઝના કેમેરા સહિત મીડિયા કર્મીઓને માર માર્યો હતો. ન્યાયની માંગ […]

Continue Reading

અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે બાળકોની હોસ્પિટલમાં આગ લાગી

શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલી એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. આ બનાવની વિગત અનુસાર પરિમલ ગાર્ડન પાસે આવેલી બાળકોની એક હોસ્પિટલમાં આજે સાડા બાર વાગ્યેની આસપાસ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતા ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ […]

Continue Reading

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની સત્તામાં પુનરાવર્તન, આચાર્ય પક્ષનો વિજય

જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીની મતગણતરી શાંતી રીતે પૂર્ણ થઈ. જેમાં આચાર્યપક્ષનો વિજય થયો છે. એટલે કે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સત્તામાં પુનરાવર્તન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સંત વિભાગની બે બેઠક, પાર્સદ વિભાગની એક બેઠક અને ગૃહસ્થ વિભાગની ચાર બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાંથી […]

Continue Reading

જામનગર: ATM ચોરી પ્રયાસ પાછળ યુવાનનું સત્ય સાંભળી પોલીસ પણ દ્રવી ઉઠી

જામનગર નજીકના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર શખ્સને પંચકોશી બી ડીવીઝને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલ શખ્સની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર શખ્સ સાથે જ્યારે પોલીસે વાત કરી તો તેમને મળેલી જાણકારી તેમનું મન હચમચાવી દે તેવી હતી. જામનગર નજીકના લાલપુર રોડ પર […]

Continue Reading

નારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે

નારાયણ સાંઈને ઉમરકેદની સજા મળ્યા પછી તેઓ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેલમાં તેમને કેડી તરીકે ઘાસ કાપવાના કામમાં રાખવામાં આવ્યા છે. નારાયણ સાંઈને ઉમરકેદની સજા મળ્યા પછી તેઓ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેલમાં તેમને કેડી તરીકે ઘાસ કાપવાના કામમાં રાખવામાં આવ્યા છે. ત્રણ મહિના સુધી તેમને આ કામનો કોઈ પગાર નહીં મળે. આજીવન […]

Continue Reading

મહેસાણા: મોઢેરા સૂર્યમંદિરમાં સાધકોએ કર્યા ૧૦૮ વખત સૂર્યનમસ્કાર ..!

સુર્યદેવના ૧૨ નામોના મંત્રોચ્ચાર સહિત પ્રત્યેક નામ મંત્ર સાથે ૧૨ આસન કરવામાં આવ્યા. મહેસાણાના જગવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે વહેલી સવારે સામુહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્ય નમસ્કારનું આયોજન વડોદરાના યોગ નિકેતન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં ૧૦૮ સાધકો એક સાથે વહેલી સવારે ૧૦૮ વખત સૂર્યનમસ્કાર કર્યા હતા. સુર્યદેવના ૧૨ નામોના મંત્રોચ્ચાર સહિત […]

Continue Reading

જૂનાગઢ સ્વામિ. મંદિર ચૂંટણી બાદ પોલીસનો મીડિયા પર હુમલો

વડતાલ તાબાના જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. મંદિરની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સત્તાધારી આચાર્ય પક્ષે દેવ પક્ષના સંતો અને હરિભક્તો પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. દેવ પક્ષના સંતોએ જણાવ્યું હતું કે સ્વામિ પર હુમલો કરાવવામાં આવ્યો છે. જોકે, મતદાન સમાપ્ત થયા બાદ તુરંત જ પોલીસે મીડિયા પર હુમલો કર્યો […]

Continue Reading

વરઘોડો રોકવા મહિલાઓએ રોક્યો રસ્તો, પથ્થરમારા અને લાઠીચાર્જ બાદ તંગદિલી

ઉત્તર ગુજરાતમાં વરઘોડાના કાઢવાના મુદ્દે સામાજિક અથડામમો શમવાનું નામ નથી લઈ રહી. આજે બપોરે સાબરકાંઠાના સીતવાડા ગામે વરઘોડા મુદ્દે તકરાર થયા બાદ સાંજે અરવલ્લીના મોડાસા તાલુકાના ખંભીસર ગામે વરઘોડો કાઢવાના મુદ્દે તકરાર થઈ હતી. ખંભીસર ગામે અનુસૂચિત જાતિના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળતા ગામની અન્ય સમાજની મહિલાઓ વરધોડાના રૂટ પર આવી ગઈ હતી અને ભજન શરૂ […]

Continue Reading