પ્રાઈવેટ લેબોરેટરીમાં પણ કોરોનાની તપાસ નિ:શુલ્ક કરાવો : સરકારને સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ મુદ્દે થયેલી પીઆઈએલની સુનાવણી વિડીયો કોન્ફરન્સથી થઈ હતી. પ્રાઈવેટ લેબોરેટરીઓમાં પણ કોરોનાની તપાસ ફ્રીમાં થવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. એ માટે જરૂરી હોય એવા તમામ પગલાં ભરવાનો આદેશ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. પ્રાઈવેટ લેબોરેટરીમાં કોરોનાની તપાસ ફ્રીમાં થવી જોઈએ એ અંગેની એક અરજી સુપ્રીમ કોર્ટમાં […]

Continue Reading

ઓડિશા સરકારે લોકડાઉનની મર્યાદા 30 એપ્રિલ સુધી વધારી

દેશભરમાં લોકડાઉન લંબાવવાની ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે ઓડિશા સરકારે આ મામલે મોટું પગલું લીધું છે. રાજ્યની નવીન પટનાયક સરકારે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. ઓડિશા સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આડિશા આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ નિર્ણય અંગે જાણકારી આપી […]

Continue Reading

WHOનો ટ્રમ્પને જવાબઃ જો આપણે સુધર્યા નહીં તો સૌની સામે વધુ લાશોના ઢગ હશે

કોરોના વાયરસ (Coronavirus)થી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 88 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. માત્ર અમેરિકામાં જ અત્યાર સુધી 14700 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લાખ 30 હજાર અમેરિકનો કોરોના પોઝિટિવ છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર જોરદાર નિશાન સાધ્યું છે. તેઓએ આ ભયાનક સ્થિતિ માટે WHOને […]

Continue Reading

14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત; 10 હજારના મૃત્યુઆંકને પાર કરનાર ફ્રાન્સ વિશ્વનો ચોથો દેશ બન્યો, એક દિવસમાં 1417 લોકોના મોત

વિશ્વભરમાં કોરોનાના 14 લાખ 31 હજાર 706 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 82 હજાર 80 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ બે હજાર 150 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટાલી બાદ હવે અમેરિકામાં કોરોના ખરાબ સ્થિતિ સર્જી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાંથી ન્યૂયોર્કમાં […]

Continue Reading

કોરોનાની દવા શોધવામાં ભારતીય કંપની પણ સક્રિય, ઝાયડસ કેડિલાએ વેક્સિન માટે પ્રાણીઓ પર પ્રયોગ કરવાનું શરુ કર્યું

કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા કંપની ઝાયડસ કેડિલાએ આ દિશામાં કામ શરુ કર્યું છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે આ વાતની પુષ્ટી કરી હતી અને Divya Bhaskarને જણાવ્યું હતું કે, અમે કોવિડ-19ની વેક્સિન પર કામ કરી રહ્યા […]

Continue Reading

સુપ્રીમ કોર્ટમાં તબલીગી જમાત પર દેશવ્યાપી સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજી

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસો પાછળ ક્યાંકને ક્યાંક દિલ્હીના નિઝામુદ્દીન ખાતે થયેલા તબલીગી જમાતના કાર્યક્રમને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે, કારણ કે મરકઝમાં થયેલા કાર્યક્રમમાં ભાગ લીધા પછી જમાતી દેશના અલગ-અલગ ભાગોમાં ગયા અને ત્યાં કોરોના વાયરસનો ચેપ ફેલાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે સતર્ક રહી કાર્યરત છે, પરંતુ તાજેતરમાં સુપ્રીમ […]

Continue Reading

ટ્રમ્પે WHOને ગણાવ્યું ચીનનું હિમાયતી, કહ્યું- ફન્ડિંગ રોકી રહ્યા છીએ

કોરોના વાયરસ (Coronavirus)નો ખતરો દુનિયાભરના દેશોમાં વધતો જઈ રહ્યો છે. અમેરિકા (America)માં કોરોના વાયરસ (COVID-19)થી દરરોજ મોતનો આંકડો વધતો જ જઈ રહ્યો છે. અહીં મોતનો આંકડો 12 હજારને પાર કરી ચૂક્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કોવિડ-19 મહામારીનો સામનો કરવા મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે WHOને […]

Continue Reading

અમેરિકાના શેરબજારમાં તેજીની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી, સેન્સેક્સ 1251 અને નિફ્ટી 316 અંક વધ્યો

ભારતીય શેરબજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1251 અંક વધી 28842 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 316 અંક વધી 8400 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એમએન્ડએમ, એચસીએલ ટેક, એક્સિસ બેન્ક અને ઈન્ફોસિસના શેરમાં તેજી જોવા મળી રહી છે. જોકે બજાજ ફાઈનાન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વના બજાર વધારા […]

Continue Reading

ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન, પેરાસીટામોલની નિકાસ પર આંશિક પ્રતિબંધ ઉઠાવ્યો

ભારતે આખરે મેલેરિયાના નિદાન માટે ઉપયોગમાં લેવાતી રસી હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને પેરાસીટામોલ ઉપરનો નિકાસ પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવાની જાહેરાત કરી છે. વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને લાખો લોકો સંક્રમણની લપેટમાં આવ્યા છે ત્યારે અન્ય દેશો દ્વારા ભારત પાસે મેલેરિયાની દવાની માંગ કરવામાં આવી હતી. અમેરિકા ઉપરાંત બ્રાઝિલે પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટનો જથ્થો આપવા નિકાસ […]

Continue Reading

CM ઉદ્ધવ ઠાકરેના ઘરની નજીક એક ચાવાળાને કોરોના થયો, ‘માતોશ્રી’ સીલ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને પગલે સ્થિતિ કફોડી બની રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા ઈસ્ટમાં આવેલા નિવાસસ્થાન ‘માતોશ્રી’ બહાર એક ચાની દુકાનવાળાને કોરોના પોઝિટિવ જણાતા સીએમ નિવાસ તેમજ આસપાસના વિસ્તારને સીલ કરી દેવાયા છે. મુંબઈમાં બે હોસ્પિટલના 39 જેટલા સ્ટાફનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 868 […]

Continue Reading