કોરોના વિરુદ્ધ લડાઇમાં તાતા ગ્રુપે 1500 કરોડ રુપિયા દાન કર્યા

કોરોના વાયરસ જેવી ભયાનક મહામારી સામેની જંગમાં દેશના ઉદ્યોગપતિઓ પણ મદદે આવી રહ્યા છે. તાતા ગ્રુપે આ માટે 1500 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી છે. જે  પૈકી 500 કરોડ રુપિયા ટાટા ટ્રસ્ટ દાન આપ્યા છે, જ્યારે 1000 કરોડ રુપિયા ટાટા સન્સ દ્વારા દાન આપવામાં આવ્યા છે. સાથે-સાથે કોરોના સામેની જંગમાં લડી રહેલા ડોક્ટર્સ, નર્સીસ અને મેડિકલ […]

Continue Reading

દેશમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 918 થઇ, 24 કલાકમાં 149 નવા કેસો સામે આવ્યા

દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના તાજેતરના આંકડા ચિંતાજનક રીતે સામે આવ્યા છે. વિતેલા 24 કલાકમાં ભારતમાં 149 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. જેનાથી કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 918 થઇ છે જ્યારે કોરોનાના ચેપથી મૃત્યુઆંક વધીને 19 થયો છે. સ્વાસ્થ વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ અંગે જાણકારી આપતા કહ્યુ કે, સરકાર એવા વિસ્તારો […]

Continue Reading

આનંદ વિહાર બોર્ડર પર ઘરે પાછા જવા 17 હજાર લોકો ભેગા થયા, UP સરકારે કહ્યું- આ લોકોને 14 દિવસ કેમ્પમાં રહેવુ પડશે

કોરોના વાઈરસને પગલે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને આજે શનિવારે ચોથો દિવસ છે. પણ દેશની રાજધાનીમાં રહેતા લોકો સામે હવે રોજી કરતા રોટીનું સંકટ ઉભુ થયું છે. આ કારણથી શનિવારે ગાઝીયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર ઉત્તર પ્રદેશ પરત જનાર લોકોની મોટી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસના ગોઠવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ […]

Continue Reading

તમામ પ્રકારની લોન પરના હપ્તા ભરવામાં 3 મહિનાની રાહત આપતી રીઝર્વ બેન્ક

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજે ઘણી અગત્યની જાહેરાતો કરી છે. આમાં ખાસ તો સામાન્ય લોકોને અને નાના ઉદ્યોગકારો માટે મહત્વની જાહેરાત કહી શકાય તે એ હતી કે આગામી ત્રણ મહિના સુધી જો કોઈ વ્યક્તિ કે કંપની હોમ લોન, કોર્પોરેટ લોન, પર્સનલ લોન સહીતની વિવિધ લોનના EMI નહિ […]

Continue Reading

ચીન લોકડાઉનમાં ઢીલની ઉતાવળ કરશે તો કોરોનાનો વધુ એક રાઉન્ડ આવશે

કોરોના વાયરસનાં ઉદગમ સ્થાન એવાં ચીનના વુહાનમાં શાળાઓ તથા ફેક્ટરીઓ વગેરેના લોકડાઉનને ખોલવામાં ચીન ઉતાવળ નહીં કરે તો કોરોના વાયરસના બીજા રાઉન્ડને એટલો સમય ટાળી શકાશે. વિશ્વના અન્ય દેશો પણ આ બાબતની નોંધ લઇ લોકડાઉન હળવો કરવાની ઉતાવળ ના કરે તેવી ચેતવણી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે.  ચીનમાં લોકોની અવરજવર પર નિયંત્રણો સહિતનાં પગલાંને સફળતા […]

Continue Reading

કેન્દ્ર સરકારે ગરીબોને સહાય કરવા 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે શહેરી તેમજ ગ્રામ્ય સ્તરના ગરીબોની ચિંતા કરતા આજરોજ 1.70 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને અન્ન સહાય તેમજ સીધી નાણાં સહાયની જાહેરાત કરી છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમણ તેમજ રાજ્ય કક્ષાના નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે આ પેકેજની જાહેરાત કરી છે. નાણાં […]

Continue Reading

યુદ્ધ વખતે પણ રેલવે બંધ નહતી થઈ, હવે તો ગંભીરતા સમજો: રેલવે મંત્રાલય

કોરોના વાયરસના કારણ દેશમાં એક તરફ ડરનો માહોલ બનેલો છે. દેશના 30 રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન જાહેર કરી દેવાયું છે. મોટા ભાગના જિલ્લાઓમાં કરફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યો છે. એવું પહેલી વખત થયું છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોરોનાના ડરના કારણે ભારતીય રેલવેને પણ બંધ […]

Continue Reading

કોરોના વાયરસ: પાકિસ્તાને સેના તહેનાત કરી

પાકિસ્તાન શાર્ક દેશોમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. સ્થિતિ વધારે ખરાબ થતા પાકિસ્તાને હવે સેના તહેનાત કરવાનો નિર્ણય લીધો છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગને યોગ્ય રીતે લાગુ કરી શકાય. દેશમાં અત્યાર સુધી 800થી વધુ કેસ સામે આવ્યા છે જેમાં સિંઘ અને પંજાબ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  આ બંને જ પ્રાંત હાલ લોકડાઉન […]

Continue Reading

ચીનના નાગરિકે કરેલા દાવાથી દુનિયાભરમાં હાહાકાર, કોરોનાથી ચીનમાં અધધ 20 લાખના મોત

કોરોના વાયરસે સૌથી પહેલા ચીનના વુહાનમા જ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું હતું. છેક ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસે ચીનમાં દેખા દીધી હતી. પરંતુ તેણે આ વાત આખી દુનિયાથી ઘણો સમય સુધી છુપાવી રાખી અને અનેક લોકો વાયરસની ચપેટમાં આવ્યા. હવે ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યાને લઈને સનસની દાવો કર્યો છે. ચીન કોરોના વાઈરસથી […]

Continue Reading

અમદાવાદ એરપોર્ટ પર એક મહિનામાં આવેલા 27 હજાર વિદેશી મુસાફરોનું યુદ્ધના ધોરણે ક્વોરન્ટાઇન

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક મહિનામાં ઉતરેલા 27 હજારથી વધુ મુસાફરોની સંપૂર્ણ યાદી તૈયાર કરીને જેતે મુસાફરોના ઘરે જઈને તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ 48 વોર્ડમાં કોર્પોરેશન દ્વારા આવા મુસાફરોની યાદીના આધારે તેમના ઘરે જઈને ખાસ સ્ટીકર લગાડીને 14 દિવસ સુધી તેઓને […]

Continue Reading