મહારાષ્ટ્રમાં કોરોનાથી ત્રીજુ મોત, દેશમાં 419 કેસ પોઝીટિવ
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ વધતા જઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યા 419 થઈ ગઈ છે. કોરોનાની ચપેટમાં આવનારા અત્યાર સુધી 8ના મોત થઈ ચૂક્યા છે. માત્ર 24 કલાકમાં 50થી વધારે નવા દર્દી આવ્યા છે અને ત્રણ મોત નીપજ્યા છે. દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના […]
Continue Reading
