ઈરફાન ખાનનું નિધન; ટ્યૂમર તથા આંતરડાનું ઈન્ફેક્શન હતું, ચાર દિવસ પહેલાં જ જયપુરમાં માતાનું અવસાન થયું હતું
ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક થયા ઈરફાન ખાનનું […]
Continue Reading