ચંદ્રયાન-2 બાદ ઈસરો 10 વર્ષમાં 6 મિશન મોકલશે, સ્પેસ સેક્ટરમાં રોકાણ અને રોજગારી વધશે
ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા 2.1 કિમીના અંતરથી ચંદ્રયાન-2 લેન્ડર વિક્રમનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેમ છતા મિશન 99.5% સફળ છે. લેન્ડર સાથે સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય કક્ષામાં ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે. જે આગામી 1 વર્ષ સુધી પોતાના 8 પેલોડના આધારે ચંદ્રના વાતાવરણ અને સપાટી વિશે […]
Continue Reading
