દિવાળીએ શરૂ કરો ‘ઘર કી લક્ષ્મી અભિયાન’, PM મોદીની લોકોને અપીલ
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની બીજી ઈનિંગમાં આજે ફરી એક વખત રેડિયો પર મન કી બાત કાર્યક્રમ થકી લોકોને સંબોધન કર્યુ હતુ. પીએમ મોદીએ વિવિધ મુદ્દા પર લોકો સાથે વાત કરી હતી.તેમણે લોકોને તહેવારોની શુભેચ્છા પાઠવતા કહ્યુ હતુ કે, તહેવારોનો અસલી આનંદ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો છે.તેમના જીવનમાંથી અંધારુ દુર કરવાનો છે. દિવાળીમાં લક્ષ્મી પૂજાનો […]
Continue Reading
