અમેરિકી સંસદે ભારતને આપ્યો ખાસ દરજ્જો

અમેરિકી સંસદે ભારતને નાટો દેશોની સમકક્ષ દરજ્જો આપનારા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે સંરક્ષણ સંબંધોના મામલે અમેરિકા ભારતની સાથે નાટોના સહયોગી દેશોની જેમ ડીલ કરશે. આગામી નાણાકીય વર્ષ 2020 માટે નેશનલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન એક્ટને અમેરિકી સેનેટને ગત સપ્તાહ મંજૂરી આપવામા આવી હતી. આ પ્રકારે આ બિલમાં સંશોધન પ્રસ્તાવને મંજૂરી પણ મળી ગઈ છે. સેનેટર જોન […]

Continue Reading

CM યોગીનાં નિર્ણયને મોદી સરકારે ‘ગેરબંધારણીય’ ગણાવ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના 17 પછાત જાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવવાનાં નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો. રાજ્યસભામાં સત્તાપક્ષ ભાજપનાં નેતા અને ભારત સરકારમાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતે કહ્યું હતું કે યોગીનો આ નિર્ણય ગેરકાયદે અને ગેરબંધારણીય છે. આવો નિર્ણય કોઇ રાજ્ય સરકાર કરી શકે નહીં. અમે યોગીને આ નિર્ણય રદ […]

Continue Reading

જાણો નીતિન પટેલે બજેટમાં શું કરી જાહેરાતો

ગુજરાત વિધાનસભામાં આજે 2019-20નું બજેટ રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા જળ વ્યવસ્થાપન, ગ્રીન અને કલીન એનર્જી, પર્યાવરણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ રોજગારનાં પાંચ વિભાગોમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. નલ સે જલ યોજના અંતર્ગત ત્રણ વર્ષ માટે રૂપિયા 20 હજાર કરોડ ફાળવવા સાથે નવી સોલર રૂફટૉપ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત […]

Continue Reading

કર્ણાટક: કોંગ્રેસની કફોડી હાલત, અન્ય બે ધારાસભ્યોએ કોંગ્રેસ છોડતા રાજકીય બબાલ

કર્ણાટકની રાજનીતિમાં કોંગ્રેસ તેની પકડ ખોઇ રહી હોવાનો ખુલાસો થઇ રહ્યો છે. તાજેતરમાં બે કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામા પછી રાજ્યમાં કોંગ્રેસની હાલત કફોડી હોવાના સંકેત આપી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહ અને રાજેશ જરકીહોલીએ વિધાનસભાની સભ્ય પદેથી રાજીનામા આપ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ધારાસભ્યો રાજીનામા પછી ગાયબ થઇ ચૂક્યા છે. જેથી […]

Continue Reading

રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ પાર્ટીની કમાન કોણ સંભાળશે? મનમોહન સિંહનું નામ મોખરે

લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદથી જ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત પર અડગ છે. આવામાં નવા અધ્યક્ષ કોણ બનશે તે વાત હજુ સુધી અકબંધ જ છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે વિકલ્પ રૂપે કેટલાક નેતાઓના નામ અંગે ચર્ચા થઇ રહી છે પરંતુ અંતિમ રૂપે હજુ સુધી કોઇપણ નામ સામે આવ્યું […]

Continue Reading

આકાશ વિજયવર્ગીય જેલથી આઝાદ, કહ્યું જેલમાં સારો સમય વીત્યો

ઇન્દોરથી ભાજપના વિધાયક આકાશ વિજયવર્ગીય, રવિવારે જેલમાંથી બહાર આવ્યા છે. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફિસરને બેટથી મારવાના આરોપમાં આકાશ વિજયગરીયાને શનિવારે કોર્ટથી જામીન મળ્યા હતા, પરંતુ કાલે જેલ ના કાગળોની કાર્યવાહી પુરી થઇ જ હતી જેને કારણે તેમને આજે રવિવારે આઝાદ કરવામાં આવ્યા છે. જેલમાંથી બહાર આવ્યા પછી આકાશ વિજયવર્ગીય ઘ્વારા જણાવવામાં આવ્યું કે જેલમાં તેમનો […]

Continue Reading

વિધાનસભાના બજેટ સત્ર પછી રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ થશે

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સમગ્ર ગુજરાતમાં ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પરિણામો પહેલા જો અને તોની સ્થિતિ હતી પરંતુ હવે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકાર ફેંકી શકે તેવા કોઈ ઈશ્યુ કે સમસ્યા રહી નથી. તેમના વડપણ હેઠળ જ ભાજપે લોકસભાની ગુજરાતની તમામ […]

Continue Reading

બીજી વખત પીએમ બન્યા બાદ આજે પ્રથમ વખત PM મોદી કરશે ‘મન કી બાત’

પીએમ મોદી ચાર મહિના બાદ ફરી એકવાર આજે ‘મન કી બાત’ ના માધ્યમથી દેશને સંબોધિત કરશે. આજે સવારે 11 વાગ્યે પીએમ મોદી રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કરશે. બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમ છે. ચૂંટણી પહેલા વ્યવસ્તતાના કારણે આ કાર્યક્રમ સ્થગતિ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીની ‘મન […]

Continue Reading

ધારાસભ્ય આકાશ 84 કલાક બાદ જેલમાંથી બહાર આવ્યા, કહ્યું- ભગવાન ફરી બેટિંગ કરવાની તક ન આપે

મધ્યપ્રદેશના ઈન્દોરમાં નિગમ અધિકારી સાથે બેટથી મારઝુડ કરવાના આરોપમાં આરોપી ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય રવિવારે જામીન પર છૂ્ટ્યો છે. તેમને કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ફરી બેટિંગ કરવાની તક ન આપે. હવે ગાંધીજી રસ્તા પર ચાલવાનો પ્રયાસ કરીશ. ઈન્દોર જેલથી બહાર આવ્યા બાદ સમર્થકોઓ તેમનું માળા પહેરાવીને સ્વાગત કર્યું છે. શનિવારે […]

Continue Reading

રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાતને મળી શકે છે નવા રાજ્યપાલ

જૂલાઇ અને ઓગસ્ટના અંતમા કૂલ 7 રાજ્યના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાત, પં-બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થતા હવે નવા રાજ્યપાલ કોણ હશે તેને લઇ ચર્ચા શરૂ થઇ ગઇ છે. ત્યારે નવા રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રા, સુમિત્રા મહાજન, ભગતસિંહ કોશયારીનું નામ ચર્ચામાં છે. ઉપરાંત કરિયા મુંડા, વિજય ચક્રવતી, બંડારૂ દત્તાત્રેયનું નામ પણ […]

Continue Reading