અમદાવાદમાં કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે કોરોનાના કેસ, લેવાયા મોટા નિર્ણય, ખાસ જાણો

રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર વધી રહ્યો છે. એમા પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 83 કેસ પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાંથી 5ના મોત થયા છે. જેને લઈને એએમસીએ સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે […]

Continue Reading

મહેસાણા : ડ્રાઇવરોને નોકરીમાંથી કાઢી મુક્યા, હાથમાં ક્વૉરન્ટાઇનના સીલ સાથે બે યુવકો ગુરગાંવ પહોંચ્યા

હાલ કોરોના વાયરસનાં (coronavirus) કારણે આખા દેશમાં લૉકડાઉન (lockdown) છે. ગુજરાતમાં (Gujarat) પણ ચુસ્ત બંદોબસ્ત છે. ત્યારે મહેસાણા જિલ્લાનાં બે ડ્રાઇવર કે જેમના હાથમાં ક્વૉરન્ટાઇનનું સીલ (Quarantine seal) હતું તેઓ લિફ્ટ લઇને ટ્રકમાં ગુરગાંવ સુધી પહોંચી ગયા હતાં. ગામના સરપંચે પોલીસને જાણ કરાતા હાલ બંન્નેને ઝડપી લેવામાં આવ્યાં છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે, મહેસાણા […]

Continue Reading

‘આયુષ’ પ્રધાને કહ્યું, ‘ટૂંક સમયમાં જ આયુર્વેદ પદ્ધતિથી કોરોનાનાં દર્દીઓનો ઈલાજ કરાશે’

કેન્દ્રના આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (AYUSH) ખાતાના પ્રધાન શ્રીપાદ નાઈકે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આયુર્વેદિક પદ્ધતિથી કોરોના વાઈરસના દર્દીઓનો ઈલાજ શરૂ કરશે. શ્રીપાદ નાઈક નાઈકે કહ્યું કે વૈજ્ઞાનિક માન્યતા ન મળવાને કારણે ભારત પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ હાલના સંકટમાં માત્ર રોગ પ્રતિબંધાત્મક પગલા તરીકે […]

Continue Reading

કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગરમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન, CM કરશે મંત્રીઓ સાથે ચર્ચા

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વારયસના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે આ વચ્ચે પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રીઓ સાથે સંવાદ કરશે. […]

Continue Reading

ટ્રમ્પે WHOને ગણાવ્યું ચીનનું હિમાયતી, કહ્યું- ફન્ડિંગ રોકી રહ્યા છીએ

કોરોના વાયરસ (Coronavirus)નો ખતરો દુનિયાભરના દેશોમાં વધતો જઈ રહ્યો છે. અમેરિકા (America)માં કોરોના વાયરસ (COVID-19)થી દરરોજ મોતનો આંકડો વધતો જ જઈ રહ્યો છે. અહીં મોતનો આંકડો 12 હજારને પાર કરી ચૂક્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કોવિડ-19 મહામારીનો સામનો કરવા મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે WHOને […]

Continue Reading

કોરોનાનો કહેર : બે મહિનામાં આટલા લાખ કરોડ ઘટી મુકેશ અંબાણીની સંપત્તિ, અદાણી ટોપ 100 માંથી બહાર

કોરોનાના ઝપેટમાં દુનિયાનાં સૌથી શક્તિશાળી અને દિગ્ગજો પણ આવી ચુક્યા છે, આ રોગચાળાએ કોઇને બિમાર કર્યા તો ઘણા બધાં ઘનવાનોને આર્થિક રીતે નુકસાન પણ પહોચાડ્યું છે. કોરોનાની ઝપેટમાં ભારતનાં સૌથી મોટા અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ આવી ગયા છે. તેમની નેટવર્થમાં છેલ્લા બે મહિનામાં 28 ટકા જેટલો ઘટાડો થયો છે. 1 લાખ 44 હજાર […]

Continue Reading

ન્યૂયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

કોરોના વાયરસની મહામારીની લડાઈ આખું વિશ્વ લડી રહ્યું છે. જેમાં મહાસત્તા અમેરિકાને કોરોનાએ ઘૂંટણિયે પાડી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે બહુ મોટો નિર્ણય લેતાં કહ્યું કે ન્યુયોર્ક શહેરમાં કોરોનાથી લડવા માટે 1000 સૈન્ય કર્મચારીઓ તૈનાત કરાયા છે. સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે આગામી એક અઠવાડિયું બહુ જ કઠિન રહેશે. રાષ્ટ્રપતિએ એક પ્રેસ કોન્ફન્સમાં કહ્યું […]

Continue Reading

કેન્દ્રની જેમ રાજ્ય સરકારનો નિર્ણય, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ

સમગ્ર વિશ્વની સાથે ભારત અને ગુજરાત કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 150 જેટલા કેસ સામે આવી ચુક્યા છે. હાલ સરકાર સહિત રાજ્યના લોકો આ મહામારીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ જીવલેણ વાયરસ સામે લડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં […]

Continue Reading

ટ્રમ્પની ચેતવણી, ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની સપ્લાય નહિ કરી તો બદલો લઈશું

વિશ્વની મહાશક્તિનો દાવો કરનાર અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને કારણે અમેરિકામમાં અત્યાર સુધી 10 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે પાછલા 24 કલાકમાં કોરોનાથી અમેરિકામાં 1150 લોકોના મોત થયાં છે. સોમવારરે કોરોના સંક્રમિત દર્દીના મોતનો આંકડો 1200 પર પહોંચી ગયો. અમેરિકામમાં સ્થિતિ નિયંત્રણથી બહાર થઈ ચૂકી છે. જ્યારે અમેરિકી પ્રેસિડેન્ટ […]

Continue Reading

કોરોના જંગ : સાંસદોના પગારમા ૩૦ ટકાનો કાપ, બે વર્ષ સુધી સાંસદ નિધિ પણ સ્થગિત

દેશમા ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની મહામારીથી લડવા માટે તમામ સાંસદોનો પગાર, ભથ્થા અને પેન્શનમા એક વર્ષ માટે ૩૦ ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. આ ઉપરાંત સોમવારે મળેલી કેન્દ્રીય કેબીનેટમા આ વટહુકમ મંજુર કરવામા આવ્યો હતો. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સાંસદ અધિનિયમ ૧૯૫૪ અંતર્ગત […]

Continue Reading