ઓરિસ્સામાં ફસાયા 400 ગુજરાતીઓ, ફાનીને કારણે ટ્રેન, ફ્લાઈટ છે રદ

ઓરિસ્સામાં ફાની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. વાવાઝોડું ગયા બાદ હવે ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સામે આવી ગયા છે. વાવાઝોડાની અસરને કારણે તમામ પ્રકારનું યાતાયાત અટકી ચૂક્યુ છે. રોડ રસ્તા પાણી ભરાવાને કારણે તૂટ્યા છે. તો એરપોર્ટ હજીય બંધ છે. ટ્રન વ્યવહાર પણ ખોરવાયેલો છે. ટ્રેન વ્યવહાર રદ થવાને કારણે હજારો લોકો ઓરિસ્સામાં ફસાઈ ચૂક્યા છે. […]

Continue Reading

આ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો, હોમ-ઓટો લોન મોંઘી થઇ

સરકારી બેંક બીઓબીએ તેના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. જી હા, સરકારી માલિકીની બેન્ક ઓફ બરોડાએ શનિવારે 0.05 ટકાના માર્જિનલ કોસ્ટ આધારિત વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી. એ વાતની પણ જાણકારી આપી દઈએ કે વધેલો દર 7 મેથી અસરકારક રહેશે. બીઓબીએ એક દિવસની લોન પર વ્યાજ દર 8.25 ટકાથી વધારીને 8.30 સુધી કરી દીધો છે. બેંકે […]

Continue Reading

અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણતાં ૧૪ વેપારીઓ ઝડપાયા

અમદાવાદના નરોડામાંથી ૧૪ વેપારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસે ત્યાંથી ૬ દારૂની બોટલો અને ૭ વાહનો કબજે કર્યા છે. નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા ૧૪ વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી. એવું કહેવાઇ રહ્યું છે કે, તેઓ બર્થડે પાર્ટી મનાવવા માટે તેઓ સેન્ટ્રો હોટલમાં ગયા હતા, ત્યાં તેઓએ […]

Continue Reading

પ્રિયંકા ગાંધી વાડ્રા ચાર મહિનામાં શું કરી શક્યા?

જાન્યુઆરી મહિનામાં નવવર્ષના આગમનની સાથે પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં પદાર્પણ કર્યું, એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર તરીકે કામ કરશે અને તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજયની શક્યતાઓને સમાપ્ત કરી દેશે. પ્રિયંકાને સૌથી વધુ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનો વ્યાપ વધારવાની જવાબદારી સોંપવામાં આવી અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યાં […]

Continue Reading

એનડીએ 347 બેઠકો અને ભાજપ 299 બેઠકો મેળવશે:સટ્ટાબજારનું અનુમાન

લોકસભા ચૂંટણી ૨૦૧૪ની સરખામણીમાં સટ્ટાબઝારે ભારતીય જનતા પાર્ટીને ૨૮૨થી વધુ એટલે ૨૯૯ બેઠકો લોકસભા ચૂંટણી-૨૦૧૯માં આપી છે અને ૫૪૩ બેઠકોમાંથી ૩૪૭ બેઠકો એનડીએને ફાળવી હોવાનું જાણવા મળે છે. સટ્ટાબજારે ભારતના બધા પ્રદેશો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષો એટલે એનડીએને કેટલી બેઠકો મળશે એનો અંદાજ વ્યક્ત કર્યો […]

Continue Reading

રાહુલ ગાંધીએ કહ્યુ અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં મોદી 10 મિનિટ ચર્ચા કરી લે

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અંબાણીના ઘર સિવાય ગમે ત્યાં 10 મિનિટ ચર્ચા કરવા પડકાર ફેંકયો છે. કૉંગ્રેસ પ્રમુખે આજે પત્રકાર પરિષદ યોજી વડા પ્રધાન અને ભાજપ પર અર્થતંત્ર નષ્ટ કરવાનો આરોપ મુક્યો છે. એમણે કહ્યુ કે ભાજપ ચૂંટણી હારી રહી છે અને તે એમનાં મોં પર દેખાય છે. રાહુલ ગાંધીએ […]

Continue Reading

ગુજરાત યુનિવર્સિટીમાં માર્કશીટ મામલે ફરી થયો છબરડો

વિવાદોમાં રહેનારી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વાર પરિણામના છબરડાને મામલે ફરી એક વિવાદોમા ઘેરાઈ છે. સાયન્સ ડિપાર્ટમેંટના બી.એસ.સી સેમ-3 ના વિદ્યાર્થીના રિસલ્ટમાં છબરડો સામે આવ્યો છે. પરીક્ષા દરમિયાન બેઠક નંબર 3386 અને જ્યારે પરિણામ આવે ત્યારે બેઠક નંબર 3886 આપવામાં આવ્યો છે. એટલે કે બંને નંબર અલગ અલગ અલગ આવવાવથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વારંવાર હેરાન થવું […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે ભાજપી કાર્યકરો વારાણસી જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે સુરતના ઉધના રેલ્વે સ્ટેશનેથી ભાજપી કાર્યકરો વારાણસી જવા રવાના થયા હતાં. ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન પુર્ણ થઈ ગયું છે. ત્યારે સુરતને કર્મભુમિ બનાવનાર અને સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશના ભાજપના કાર્યકરો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત ક્ષેત્ર વારાણસી ખાતે જઈ વડાપ્રધાન માટે પ્રચાર કરવા સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી રવાના થયા […]

Continue Reading

બાબા રામદેવનું નિવેદન ફરીથી વાયરલ, ‘નોટબંધીમાં થયો 3-5 લાખ કરોડનો ગોટાળો’

નોટબંધી વિશે યોગ ગુરુ બાબા રામદેવનો એક વીડિયો એક વાર ફરીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાબા રામદેવ એ કહેતા જોવા મળી રહ્યા છે કે નોટબંધીમાં ત્રણથી પાંચ લાખ કરોડનો ગોટાળો થયો છે. વાસ્તવમાં આ વીડિયો એ સમયનો છે જ્યારે બાબા રામદેવે ‘ધ ક્વિવંટ’ ને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં રામદેવે કહ્યુ હતુ કે મોદીજીએ […]

Continue Reading

પૂર્વ ગુજરાત સીએમ શંકર સિંહ વાઘેલા બોલ્યા – ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ બીજેપીનુ ષડયંત્ર

ગુજરાતના પૂર્વ મુખ્યમંતી શંકર સિંહ વાઘેલાએ દાવો કર્યો કે 14 ફેબ્રુઆરીના રોજ થયેલો પુલવામા હુમલો ગોધરાની જેમ બીજેપીનુ ષયંત્ર હતુ. બીજેપી અને કોંગ્રેસ પછી હવે એનસીપીઈમાં આવેલ વાઘેલાએ આરોપ લગાવ્યો કે પુલવામાં હુમલામા ઉપયોગમાં લેવાયેલ આરડીએક્સથી લૈસ વાહનનુ શરૂઅતી રજીસ્ટ્રેશન ગુજરાતનુ હતુ. બુધવારે વાઘેલાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે બીજેપી સરકારે અતંકવાદનો ઉપયોગ ચૂંટણી જીતવા […]

Continue Reading