ઓરિસ્સામાં ફસાયા 400 ગુજરાતીઓ, ફાનીને કારણે ટ્રેન, ફ્લાઈટ છે રદ
ઓરિસ્સામાં ફાની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. વાવાઝોડું ગયા બાદ હવે ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સામે આવી ગયા છે. વાવાઝોડાની અસરને કારણે તમામ પ્રકારનું યાતાયાત અટકી ચૂક્યુ છે. રોડ રસ્તા પાણી ભરાવાને કારણે તૂટ્યા છે. તો એરપોર્ટ હજીય બંધ છે. ટ્રન વ્યવહાર પણ ખોરવાયેલો છે. ટ્રેન વ્યવહાર રદ થવાને કારણે હજારો લોકો ઓરિસ્સામાં ફસાઈ ચૂક્યા છે. […]
Continue Reading
