કોરોના વાયરસે અમેરિકામાં મચાવ્યો હાહાકાર, ટ્રમ્પે કહ્યું કે આવનારા 30 દિવસ

અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ હવે વિકરાળ રૂપ લેતું રહ્યું છે. અમેરિકામાં કિલર કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 164248 પર પહોંચી ગઇ છે. જે ચીનની સરખામણીમાં બે ગણી છે. કહેવાય છે કે વાયરસના પ્રસારને રોકવા માટે અમેરિકામાં વધુ સખ્ત ગાઇડલાઇન લાગૂ કરાય શકે છે. આ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવનારા 30 દિવસ ખૂબ જ […]

Continue Reading

ગુજરાત બોર્ડર પર શ્રમિકોની હાલત કંફોડી, રાજસ્થાન પોલીસે શ્રમિકોને સરહદમાં જ ઘુસવા ના દીધા

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં રહેલા બીજા રાજ્યોના શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી છે. ત્યારે આજે એક ગુજરાતી તરીકે તમામ લોકોને ગર્વ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. આખા દેશમાં પીએમ મોદીએ કોરોના વાયરસના કારણે લોકડાઉન કર્યું છે. ત્યારે તમામ રાજ્યોની સરકારે પોતપોતાની બોર્ડર સીલ કરી દેવામાં આવી […]

Continue Reading

અજય દેવગણની લાડલી ન્યાસા Corona વાયરસની ઝપેટમાં આવી ગઇ? સામે આવ્યું એક્ટરનું રિએક્શન

Corona વાયરસને કારણે આખા ભારતમાં લૉકડાઉન છે. જ્યારે બોલીવુડ સ્ટાર્સ પોતાને કોરોનાના કેરથી બચાવવા માટે આઇસોલેશનમાં છે. તે જ સમયે, અભિનેતા અજય દેવગને પત્ની કાજોલ અને પુત્રી ન્યાસા Coronaથી સંક્રમિત હોવાના અહેવાલને નકારી દીધા છે. અજયે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે કે તેની પત્ની કાજોલ અને પુત્રી ન્યાસા એકદમ સ્વસ્થ છે. ન્યાસાનો […]

Continue Reading

ઈટાલીમાં ૧૧૫૯૧ લોકોના મોત: ૧૨ એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાયું

ઈટાલીમાં કોરોના વાયરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. હવે વડાપ્રધાન ગૂઈસેપ કોન્તેએ લોકડાઉનને ૧૨ એપ્રિલ સુધી વધારી દીધું છે. ઈટાલીમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ૧૧૫૯૧ લોકોના મોત નિપયા છે. જો કે અહીં કોરોના ફેલાવાનો દર ધીમે-ધીમે ઘટી રહ્યો છે. વડાપ્રધાન કોન્તેએ કહ્યું કે પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. ત્રણ સાહ […]

Continue Reading

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 73, રાજ્યમાં 6ના મોત 4 દર્દી થયા સ્વસ્થ

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 73 થઈ ચુકી છે. અમદાવાદમાં વધુ 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 6 દર્દીના મોત નીપજ્યા છે જ્યારે 4 દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. રાજકોટ બાદ અમદાવાદમાં વધુ 2 દર્દી નોંધાયા છે. જેમાં એક છે 55 વર્ષના પુરુષ છે અને બીજા 32 […]

Continue Reading

અમદાવાદમાં કેસિઝની સંખ્યા થઇ 13, મ્યુનિસિપલ કમિશનરે જનતાને કરી તાકીદ

તાજેતરમાં જ આવેલા સમાચાર અનુસાર અમદાવાદ જિલ્લામાં ટોટલ પોઝિટિવ કેસિઝની સંખ્યા 13 થઇ છે જ્યારે અમદાવાદ શહેરમાં આ આંકડો 12 છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશન વિજય નેહરાએ હમણાં જ કરેલી જાહેરાત અનુસાર 12 કેસિઝમાં એક વ્યક્તિ અમદાવાદની નથી પરંતું તે દુબઇથી અમદાવાદ આવીને જયપુર જવાની હતી. તે શખ્સની એરપોર્ટ પર તપાસ થતાં અને બાદમાં હૉસ્પિટલમાં ટેસ્ટ […]

Continue Reading

રાહુલ ગાંધીનો સવાલ, પીએમ મોદી જણાવે ભારતમાંથી વેન્ટીલેટર અને માસ્કની નિકાસ કેમ કરવામા આવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પીએમ મોદી પર હુમલો કરતા જણાવ્યું છે કે દેશના કોરોના વાયરસનું સંકટ હોવા છતાં ૧૯ માર્ચ સુધી માસ્ક અને વેન્ટીલેટરના નિકાસની મંજુરી કેમ આપવામાં આવી હતી. તેમજ આ બધું કોના ઈશારા પર કરવામા આવ્યું હતું શું તેમાં કોઈ ગુનાહિત ષડયંત્ર તો નથીને. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ‘ […]

Continue Reading

ચીનના નાગરિકે કરેલા દાવાથી દુનિયાભરમાં હાહાકાર, કોરોનાથી ચીનમાં અધધ 20 લાખના મોત

કોરોના વાયરસે સૌથી પહેલા ચીનના વુહાનમા જ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું હતું. છેક ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસે ચીનમાં દેખા દીધી હતી. પરંતુ તેણે આ વાત આખી દુનિયાથી ઘણો સમય સુધી છુપાવી રાખી અને અનેક લોકો વાયરસની ચપેટમાં આવ્યા. હવે ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યાને લઈને સનસની દાવો કર્યો છે. ચીન કોરોના વાઈરસથી […]

Continue Reading

જો કોઇ લોકડાઉનનું ઉલ્લંઘન કરશો તો આ કલમો આધારે થઇ શકે છે કેસ

દેશમાં કોરોના વાયરસ ની મહામારીની વધતા જતા પ્રકોપને જોતા 22 રાજ્યના 82 જિલ્લાઓને સંપૂર્ણપણે 31 માર્ચ સુધી બંધ કરી દીધા છે. જેમાં યૂપીના 15 જિલ્લાઓમાં 25 માર્ચ સુધી બંધ રહેશે, જ્યારે ત્રણ રાજ્યોમાં આંશિક બંધની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન છતાં પણ લોકોનું ઘરમાંથી બહાર નિકળવાનું ચાલી રહ્યું છે. પરંતુ કદાચ એવા લોકોને ખબર નથી કે લોકડાઉન તોડવા […]

Continue Reading

કોરોના વાયરસ / લોકસભા અનિશ્ચતકાળ માટે સ્થગિત પણ ગુજરાત વિધાનસભાનું સત્ર ટૂંકાવવા હજુય વિચારણા

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલમાં કાર્યરત છે, જે ટૂંકાવાય તેવી સંભાવના છે. કોરોના વાઇરસના વધતા જતા કેસના કારણે વિધાનસભાગૃહને આ કદમ ઉઠાવવાની ફરજ પડી શકે છે, પરંતુ હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેબિનેટના પ્રધાનો, તેમજ વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી આજે નિર્ણય લેશે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. ગુજરાતમાં કોરોનાને કહેર યથાવત ગુજરાત વિધાનસભાનું […]

Continue Reading