પ્રસાદ લેનાર અને વેચનાર બંનેએ ભોગવવી પડે છે નર્કની યાતના, જાણો શાસ્ત્રોમાં શું છે મહિમા
સનાતન ધર્મમાં પૂજા પાઠનું અનેરું મહત્વ છે. ભગવાનની પૂજા કર્યા પછી તેમને પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે. પ્રસાદ એટલે ભગવાનને ભોજન અર્પણ કરવું. આ પ્રસાદની મહિમા અધિક હોય છે. શાસ્ત્રો અનુસાર ભગવાનને ભોગ ધરાવ્યા બાદ જ ભક્તએ ભોજન ગ્રહણ કરવું જોઈએ. ભગવાનને જે ભોગ ધરાવાય છે તે પછીથી પ્રસાદમાં પરિવર્તિત થઈ જાય છે અને તેનું […]
Continue Reading
