કુપોષણ દૂર કરવા બાળકને ત્રણ રૂપિયાની કિંમતનો લાડુ ખવડાવવામાં આવે છે.
ગુજરાત વિધાનસભાગૃહમાં રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં કુપોષણથી પીડાતાં બાળકોની સંખ્યા અંગે કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રશ્નો પૂછાયા હતા. જેનો જવાબ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરી દવેએ આપ્યો હતો. એક તબક્કે તેઓએ એવું કહ્યું હતું કે કુપોષણવાળા બાળકો શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. પરંતુ તેને બદલે ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકો એવો શબ્દનો […]
Continue Reading
