કુપોષણ દૂર કરવા બાળકને ત્રણ રૂપિયાની કિંમતનો લાડુ ખવડાવવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાગૃહમાં રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં કુપોષણથી પીડાતાં બાળકોની સંખ્યા અંગે કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રશ્નો પૂછાયા હતા. જેનો જવાબ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરી દવેએ આપ્યો હતો. એક તબક્કે તેઓએ એવું કહ્યું હતું કે કુપોષણવાળા બાળકો શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. પરંતુ તેને બદલે ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકો એવો શબ્દનો […]

Continue Reading

ગુજરાતને કુપોષણ મુક્ત કરવા સૌ સાથે મળીને કામ કરે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકોના પ્રશ્નના ઉત્તરમાં ઉપસ્થિત સૌ લોકપ્રતિનિધિઓને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સમાજને કુપોષણથી મુક્ત કરવાના પ્રયાસને ઝૂંબેશ સ્વરૂપે વેગ આપવવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તંદુરસ્ત બાળક એ તંદુરસ્ત સમાજના પાયાની વાત છે. રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા ઝૂંબેશના સ્વરૂપે જનઆંદોલન ઉપાડવામાં આવે તે જરૂરી છે. તેમણે […]

Continue Reading

મહાત્મા ગાંધી-સરદાર પટેલ જયંતી વચ્ચે 150 કિમીની પદયાત્રા યોજવા ભાજપ સાંસદોને PMનો નિર્દેશ

પોતાના મતવિસ્તારમાં ‘પદયાત્રા’ કરવા કહ્યું છે. આ પદયાત્રા દરમિયાન સાંસદોને પ્રત્યેક બૂથના સિનિયર નાગરિકો સાથે વાતચીત અને ગ્રામિણ અર્થવ્યવસ્થા પર મહાત્મા ગાંધીના વિચારોને પ્રચારિત કરવાના રહેશે. આ પદયાત્રા ગાંધી જયંતી 2જી ઓક્ટોબર અને સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી 31 ઓક્ટોબર વચ્ચે યોજવામાં આવશે. આ બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, […]

Continue Reading

0,0,0,0,0,0,0,0,W,0,0,1 બુમરાહની શરૂની બે ઓવરના આંકડાએ જ ન્યૂઝિલેન્ડને ચિંતામાં મુકી દીધું

વન ડેમાં વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આઇસીસી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેના મુકાબલામાં શાનદાર દેખાવ જારી રાખ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઘાતક બોલર તરીકે ઉભરી આવેલા બુમરાહે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શરૂઆતના ૧૧ બોલ નાંખ્યા, તેમાં એક પણ રન આપ્યો નહતો અને ગપ્ટિલની મહત્વની વિકેટ પણ ઝડપી હતી. બુમરાહે ભારતીય ટીમને આક્રમક […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં વાદળો નહીં વરસતા લોકો પર છવાયા ચિંતાના વાદળો

સૌરાષ્ટ્રમાં સપ્તાહ પહેલા જ નૈઋત્યનું ચોમાસાનું વિધિવત આગમન થયું પણ દિલને ઠંડક મળે તેવા વરસાદનું હજુ આગમન નથી, આકાશમાં વરસાદ લાવે તેવા વાદળો બંધાતા નથી ત્યારે લોકો અને ખેડૂતો પર ચિંતાના વાદળો છવાવા લાગ્યા છે. આજે હવામાનખાતાના સૂત્રો અનુસાર સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની કોઈ આગાહી પણ નથી. તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં સૌરાષ્ટ્રના લઘુ […]

Continue Reading

પાકિસ્તાનના સૌથી વજનદાર વ્યક્તિને હોસ્પિટલમાં શંકાસ્પદ હાલતમાં મોત

પાકિસ્તાનના સૌથી વધારે વજન ધરાવતા વ્યક્તિનું હોસ્પિટલમાં યોગ્ય દરકારના અભાવે નિધન થયું છે. લાહોરથી આશરે ૪૦૦ કિમી દૂર આવેલા સાદિકાબાદના રહેવાસી ૫૫ વર્ષીય નૂરૂલ હસન ૩૩૦ કિગ્રાથી પણ વધારે વજન ધરાવતા હતા અને તાજેતરમાં જ લિપોસક્શનની સફળ સર્જરીમાંથી પસાર થયા હતા. શાલમાર હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં મહિલા દર્દીના નિધન બાદ તેના પરિવારજનો દ્વારા અરાજકતા ફેલાવવામાં […]

Continue Reading

પેટ્રોલ-ડીઝલાના ભાવ વધવા છતા નથી વધી મોંઘવારી : RBI ગવર્નર

બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર વધારવામાં આવેલા ટેક્સ બાદ તેના ભાવમાં સામાન્ય વધારો થયો છે પરંતુ તેની મોંઘવારી પર અસર નથી. આ વાત બજેટ બાદ નાણાંમંત્રી નિર્મલા સિતારમણ અને RBIના ગવર્નર શશીકાંતદાસે સોમવારે કહી. શશીકાંતદાસે જણાવ્યું કે, મોનિટરીંગ પોલીસી કમિટિની મિટિંગ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં થવા જઇ રહી છે. અમારી ઇન્ટર્નલ ટીમ પેટ્રોલ-ડિઝલના ભાવની મોંઘવારી પર અસરનું વિશ્લેષણ […]

Continue Reading

નીતિન સાંડેસરાની સ્ટર્લિંગ પોર્ટને દહેજ પોર્ટના વિકાસ માટે ફાળવેલો પરવાનો રદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિન સાંડેસરા જે વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી માતબર રકમના ધિરાણો મેળવી દેશમાંથી ફરાર થઇ ગયા છે તેમની સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ સામે કડક વલણ અપનાવીને ભરૂચના દહેજ બંદરને ઓલ વેધર બર્થિંગ પોર્ટ બનાવવા માટે આપેલી તમામ પરવાનગીઓ રદ કરી દેવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાત […]

Continue Reading

કાશ્મીરમાં સ્થિતિ બેકાબૂ, માનવ અધિકારોનો ભંગ થતો રોકવામાં ભારત-પાક. નિષ્ફળ : યુએન

કાશ્મીર ભારતનું જ અભિન્ન રાજ્ય હોવા છતા તેમાં હવે સંયુક્ત રાષ્ટ્ર પણ દખલ દેવા લાગ્યું છે. પાકિસ્તાનની વારંવાર થઇ રહેલી જુઠી ફરિયાદોને પગલે સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીર અંગે એક વિવાદિત રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રએ એવા જુઠા દાવા કર્યા છે કે જમ્મુ કાશ્મીરમાં માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે અને ભારત તેમજ પાકિસ્તાન […]

Continue Reading

પૂજામાં બેસીએ ત્યારે હાથ પર નાડાછડી બાંધવામાં આવે છે, તેની પાછળનું કારણ છે.

કોઈપણ દેવી-દેવતાની પૂજામાં બ્રાહ્મણ દ્વારા આપણા કાંડા પર એક વિશેષ દોરો બાંધવામાં આવે છે. જેને નાડાછડી કહેવામાં આવે છે. આ દોરાને બાંધવાથી ધર્મ લાભ ઉપરાંત સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આવો આજે જાણીએ કે પૂજામાં લાલ દોરો કેમ બાંધવામાં આવે છે. અને તેનું સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે. હાથ પર જ્યાં લાલ દોરો બાંધવામાં આવે […]

Continue Reading