અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ

જરાતમાં કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ છે. કેમ કે કોંગ્રેસના ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા પરંતુ બંને હાર્યા. બંનેના ભાજપ પ્રવેશનો વિરોધ થયો હતો કોંગ્રેસમાંથી પેરાશૂટ બનીને આવેલા ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં […]

Continue Reading

જ્યારે પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ છે ત્યાં ફરી સરકાર બનાવવાનો મોકો મળ્યો તે વિશ્વાસ દર્શાવે છે-મોદી

હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાઓની હાજરીમાં ભાજપના કાર્યકર્તાઓ સમક્ષ તેમની વાત મુકી હતી. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રના લોકો પ્રત્યે અભિનંદન વ્યક્ત કરીને ફરી સરકાર ચલાવવા માટે જે મેન્ડેટ આપ્યો તેના માટે આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, ‘‘જ્યારે દેશનો સામાન્ય ટ્રેન્ડ રાજ્યોમાં દર […]

Continue Reading

સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેર્યું, અમિત ચાવડા પ્રમુખ તરીકે યથાવત

રાજ્યમાં વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીના પરિણામ ગુરુવારે જાહેર થવાના છે તે પૂર્વે જ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસનું ૩૭૫થી વધુ હોદ્દેદારોનું પ્રદેશનું જમ્બો માળખું વિખેરી નાખવાની જાહેરાત કરી છે. અલબત્ત, પ્રદેશ પ્રમુખપદે અમિત ચાવડાને યથાવત રાખવામાં આવ્યા છે. કોંગ્રેસનું માળખું દિવાળી પછી વિખેરવામાં આવે તેવી શક્યતા જોવાતી હતી, પરંતુ કોઈ કારણસર હાઈકમાન્ડે દિવાળી પહેલાં જ આ […]

Continue Reading

રેલવે સ્ટેશનની સાથે ટ્રેનની મુસાફરીમાં પણ લોકોને મળશે વાઈ ફાઈની સુવિધા

રેલવે દ્વારા નજીકના ભવિષ્યમાં ટ્રેનની મુસાફરી દરમિયાન લોકોને મફત વાઈફાઈની સુવિધા આપવામાં આવશે. રેલવે દ્વારા આ યોજના પર કામ શરૂ કરાયુ છે. રેલવે મંત્રી પિયુષ ગોયેલે એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, હાલમાં દેશના 5150 રેલવે સ્ટેશનો પર વીના મુલ્યે વાઈ ફાઈની સુવિધા ઉપલબ્ધ છે. આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ 6500 રેલવે […]

Continue Reading

મોદી સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, ટેકાના ભાવમાં વધારો કર્યો

મોદી સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં રવી પાક પર MSPને વધારવાનો નિર્ણય કર્યો છે.  ખેડૂતોને ભેટ રવી પાકની રોપણી શરૂ થયા પહેલા સરકારે સિઝનના મુખ્ય પાકના MSPમાં વૃદ્ધિની જાહેરાત કરી છે. ઘઉંના ટેકાના ભાવમાં 85 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા 1840 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે 2020-21 માટે વધીને […]

Continue Reading

અરબી સમુદ્રમાં આગામી 48 કલાકમાં સર્જાનારું વાવાઝોડું દિવાળી બગાડશે!

અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિણમ્યા બાદ હવે આગામી 48 કલાક દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પિૃમ ઉત્તર પિૃમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે. ખાસ કરીને […]

Continue Reading

મોં પર ગોળી માર્યા પછી 15 વખત ચાકુથી હુમલો કર્યો, પોસ્ટમોર્ટમ અને ઓટોપ્સી રિપોર્ટમાં થયેલો ખુલાસો

લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. તેમાં એવો ખુલાસો કરાયો છે કે તિવારીને પહેલા તેના ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. ત્યારપછી શરીર પર ચાકુથી 15 જેટલા ઘા કરાયા હતા. ચાકૂના પ્રહારથી ડોક પર 12 સેન્ટિમીટર લાંબા અને ત્રણ સેમી ઉંડા ઘા પડ્યા હતા. કમલેશ તિવારીના ગળા પર બે […]

Continue Reading

અમદાવાદનું ‘ટાઈમ્સ સ્કવેર’બની રહ્યું છે ‘લાલદરવાજા’, રોજના 2 લાખ લોકો ખરીદી કરવા આવે છે

દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જોરદાર ખરીદીનો માહોલ જામી ગયો છે. અમેરિકાના ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેયર કરતા પણ મોટું માર્કેટ તેવું અમદાવાદનું આપણું લાલ દરવાજા. લાલ દરવાજા બજાર ન્યુયોર્કનાં ટાઈમ સ્કવેર કરતાં પણ મોટું માર્કેટ છે. 2 કિમીનાં વિસ્તારમાં લગભગ ચાર હજાર પાથરણાંવાળા અને એક હજાર જેટલી દુકાનો છે. અહીં દુનિયાની બધી જ […]

Continue Reading

નોન-ઓઈલ કંપનીઓ પણ પેટ્રોલપંપ ખોલી શકશે, તેનાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધવાની આશા

સરકારે ફ્યૂએલ રિટેલીંગ વ્યવસાય માટે નિયમ સરળ કર્યા છે. નોન આઇલ કંપનીઓ મતલબ કે એવી કંપનીઓ જે ફ્યૂએલના વ્યવસાયમાં નથી તે પણ હવે પેટ્રોલપંપ ખોલી શકશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બુધવારે આ નિર્ણય લેવામાં આવ્યો. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે તેનાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધશે. કેબિનેટે ટ્રાન્સપોર્ટિંગ ફ્યૂઅએલની માર્કેટિંગની ગાઇડલાઇન્સની સમીક્ષા મંજૂર કરી […]

Continue Reading

દિલ્હીની ગેરકાયદે કોલોનીમાં રહેનારા 40 લાખ લોકોને માલિકી હક મળશે

કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હીની ગેરકાયદે કોલોનીમાં રહેતા લોકોને તેમના ઘરનો માલિક હક આપવા અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે- કેબિનેટના આ નિર્ણયથી દિલ્હીના 40 લાખ લોકોને ફાયદો થશે. કેબિનેટે આ નિર્ણય ગેરકાયદે કોલોનીના નિયમીત અને કાયદેસરની કરવા માટેની સલાહ આપવા માટે બનાવેલી કમિટિના પ્રસ્તાવ અંગે લીધો છે. કેબિનેટના નિર્ણયથી […]

Continue Reading