પ્રાઈવેટ લેબોરેટરીમાં પણ કોરોનાની તપાસ નિ:શુલ્ક કરાવો : સરકારને સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ મુદ્દે થયેલી પીઆઈએલની સુનાવણી વિડીયો કોન્ફરન્સથી થઈ હતી. પ્રાઈવેટ લેબોરેટરીઓમાં પણ કોરોનાની તપાસ ફ્રીમાં થવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. એ માટે જરૂરી હોય એવા તમામ પગલાં ભરવાનો આદેશ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. પ્રાઈવેટ લેબોરેટરીમાં કોરોનાની તપાસ ફ્રીમાં થવી જોઈએ એ અંગેની એક અરજી સુપ્રીમ કોર્ટમાં […]

Continue Reading

ઓડિશા સરકારે લોકડાઉનની મર્યાદા 30 એપ્રિલ સુધી વધારી

દેશભરમાં લોકડાઉન લંબાવવાની ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે ઓડિશા સરકારે આ મામલે મોટું પગલું લીધું છે. રાજ્યની નવીન પટનાયક સરકારે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. ઓડિશા સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આડિશા આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ નિર્ણય અંગે જાણકારી આપી […]

Continue Reading

ટેસ્ટિંગ વધારી દેવાતા પોઝિટિવ કેસો વધ્યાં, 24 કલાકમાં 1788 ટેસ્ટ કર્યાં, હજી પણ વધુ કેસો બહાર આવી શકેઃ જયંતિ રવિ

રાજ્યમા ચિંતાજનક રીતે સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે નવા 55 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 50 જેટલા કેસ ખાલી અમદાવાદમાંથી નોંધાયા છે. સતત વધી રહેલા કેસો અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં જે નવા 50 કેસો નોંધાયા છે અને એકસાથે આટલા બધા પોઝિટિવ કેસો આવી રહ્યાં […]

Continue Reading

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં

વડોદરા શહેરમાં વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી ગઇ છે. કોરોનાના 4 નવા કેસ પૈકી નાગરવાડા વિસ્તારમાંથી 3 અને આર.વી.દેસાઈ રોડ ઉપર 1  પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, માસ સેમ્પલ લેવાની કામગીરીના પગલે 4 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નાગરવાડાના […]

Continue Reading

કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં મેગા સર્વે, ઘરે ઘરે જઈને કોરોનાના ટેસ્ટ કરાશે, આગામી દિવસોમાં કેસો વધી શકે:વિજય નહેરા

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે  કોરોના પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. સર્વે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી […]

Continue Reading

14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત; 10 હજારના મૃત્યુઆંકને પાર કરનાર ફ્રાન્સ વિશ્વનો ચોથો દેશ બન્યો, એક દિવસમાં 1417 લોકોના મોત

વિશ્વભરમાં કોરોનાના 14 લાખ 31 હજાર 706 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 82 હજાર 80 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ બે હજાર 150 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટાલી બાદ હવે અમેરિકામાં કોરોના ખરાબ સ્થિતિ સર્જી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાંથી ન્યૂયોર્કમાં […]

Continue Reading

કોરોનાની દવા શોધવામાં ભારતીય કંપની પણ સક્રિય, ઝાયડસ કેડિલાએ વેક્સિન માટે પ્રાણીઓ પર પ્રયોગ કરવાનું શરુ કર્યું

કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા કંપની ઝાયડસ કેડિલાએ આ દિશામાં કામ શરુ કર્યું છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે આ વાતની પુષ્ટી કરી હતી અને Divya Bhaskarને જણાવ્યું હતું કે, અમે કોવિડ-19ની વેક્સિન પર કામ કરી રહ્યા […]

Continue Reading

જીવરાજ મહેતા હોસ્પિટલના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કર્મચારીઓ શંકાના ઘેરામાં

અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના એક દર્દીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલના 139 સ્ટાફનું ચેકિંગ કરાશે. જોકે આ મુદ્દે હોસ્પિટલ પર હોબાળો મચી ગયો છે. અમદાવાદમાં કોરોનાનો હાહાકાર વધતો જાય છે ત્યારે આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીને એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો […]

Continue Reading

અમદાવાદમાં હાહાકાર : 24 કલાકમાં 20 કેસ

અમદાવાદમાં કોરોનાના કેસોની વધી રહેલી અસામાન્ય સંખ્યાએ ભયાવહ સ્થિતિ પેદા કરી છે. આજે વધુ ૨૦ દર્દીઓ સાથે કુલ આંક ૮૪નો થયો છે. બીજી તરફ કલસ્ટર ક્વોરેન્ટાઇના આકરા નિર્ણય બાદ આજે પૂર્વ અને પશ્ચિમને જોડતા મહત્વના નહેરૂબ્રિજને અનિશ્ચિત મુદત સુધી આવ-જા માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કાલુપુરની શાક અને ફ્રુટ […]

Continue Reading

સુપ્રીમ કોર્ટમાં તબલીગી જમાત પર દેશવ્યાપી સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજી

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસો પાછળ ક્યાંકને ક્યાંક દિલ્હીના નિઝામુદ્દીન ખાતે થયેલા તબલીગી જમાતના કાર્યક્રમને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે, કારણ કે મરકઝમાં થયેલા કાર્યક્રમમાં ભાગ લીધા પછી જમાતી દેશના અલગ-અલગ ભાગોમાં ગયા અને ત્યાં કોરોના વાયરસનો ચેપ ફેલાવી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે સતર્ક રહી કાર્યરત છે, પરંતુ તાજેતરમાં સુપ્રીમ […]

Continue Reading