આંધ્રપ્રદેશમાં પત્રકારનું ગળુ દબાવીને કરી હત્યા, પહેલા પણ થયો હતો હુમલો

આંધ્ર પ્રદેશમાં તેલુગૂ પેપર માટે કામ કરી રહેલા એક પત્રકારની ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી રાજ્યના પત્રકારોમાં ખૂબ જ રોષ છે. સીએમ જગમોહને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પત્રકાર પર આ હુમલો પૂર્વી ગોદાવરીના ટૂની વિસ્તારમાં થયો છે. પત્રકાર ટી સત્યનારાયણ એક તેલુગૂ સમાચાર પત્રમાં રિપોર્ટર તરીકે કામ કરતા હતા. આ […]

Continue Reading

સરકારનો મહત્વનો નિર્ણય : ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા 8 પાસની શૈક્ષણિક લાયકાતની જરૂર નહીં

ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે પહેલાં ધો 8 પાસની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી હતી. જો કે, આજે વાહન વ્યવહાર કમિશન કચેરી દ્વારા જારી કરેલા પરીપત્ર મુજબ હવે ધો-8 પાસની મર્યાદા હટાવી લેવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશનર કચેરીએ જારી કરેલા નવા પરિપત્રમાં જણાવ્યું છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેના 23 સપ્ટે. […]

Continue Reading

અયોધ્યા મામલે નવા વળાંકની સંભાવના, સુન્ની વક્ફ બોર્ડ જમીનનો દાવો છોડવા તૈયાર: સૂત્રો

અયોધ્યા મામલે સુનાવણી પૂરી થતાની સાથે જ આ કેસમાં નવો વળાંક આવતો જોઇ શકાય છે. સૂત્રો મુજબ મધ્યસ્થતા પેનલે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપી દીધો છે, જેમાં સુન્ની વક્ફ બોર્ડ અને હિન્દુ મહાસભાના હસ્તાક્ષર છે. માનવામાં આવી રહ્યું છે કે, બોર્ડ આ વાતે સહમત છે કે જો વિવાદીત જમીનને સરકાર હસ્તકે લે તો કોઇ જ વાંધો […]

Continue Reading

હવે ગામના તલાટી રૂ. 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર આપી શકશે

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે હવે રૂપિયા 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર ગામના તલાટી કમ-મંત્રી કાઢી આપશે. આ માટે નિયત ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. તમામ પુરાવાઓ સાથે રજુ કરેલ અરજીનો નિકાલ એક દિવસમાં કરવાનો રહેશે. તલાટી કમ-મંત્રીએ કાઢી આપેલ આવકના પ્રમાણપત્રની માન્યતા એક વર્ષની રહેશે. તલાટી કમ-મંત્રી જે ગામમાં ફરજ બજાવતા હશે તે […]

Continue Reading

5થી વધુ ઇ મેમોનો દંડ નથી ભર્યો તો હવે લાયસન્સ અને RC બુક રદ કરી દેવાશે, 1400 લોકોને નોટિસ અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા નવા મોટર વહિકલ એકટ લાવ્યા બાદ લોકો ટ્રાફિકના નિયમો થોડા અંશે પાળતા થયા છે. જો કે છેલ્લા ચાર વર્ષમાં અમદાવાદીઓએ રૂ. 55 કરોડનો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડ નથી ભર્યો. જેમાં 5થી વધુ મેમો મેળવનારા લોકોએ જ 35 કરોડ જેટલો દંડ નથી ભર્યો. જેથી હવે ટ્રાફિક પોલીસે આ દંડની વસુલાત કરવા માટે […]

Continue Reading

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી, ધોરણ 12 પાસ પણ 17મી નવેમ્બરે પરીક્ષા આપી શકશે

રાજ્ય સરકારે તેના તાજેતરમાં લીધેલા નિર્ણયને રદ્દ કર્યો છે. પરીક્ષા યોજાવાના 9 દિવસ પહેલા જ પરીક્ષાને રદ્દ કરીને ક્લાર્ક સહિતની ભરતી માટે ગ્રેજ્યુએશનને ફરજીયાત કર્યું હતું. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરીક્ષા રદ કરવાના નિર્ણયને મુલતવી રાખયો હોવાની જાહેરાત કરી હતી. ઉપરાંત જૂના નિર્ણયને પણ પરત ખેંચ્યો હતો અને પરીક્ષાની તારીખ જાહેર કરીને આગામી 17મી […]

Continue Reading

‘Bajaj ચેતક ઈલેક્ટ્રિક’ નવા અવતારમાં રજૂ, ઈકો મોડ પર 95 કિમી સુધી રેન્જ આપશે

‘બજાજ ઓટો’એ પોતાના લેજન્ડરી સ્કૂટર ‘બજાજ ચેતક’ને એક નવા અવતારમાં રજૂ કર્યું છે. નવું ચેતક કંપનીનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર છે. બુધવારે આયોજિત ‘હમારા બજાજ’ ઈવેન્ટમાં પોતાની ‘Urbanite’ બ્રાન્ડ અંતર્ગત ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરવામાં આવ્યું છે. ઈન્ડિયન માર્કેટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર ચેતકની ટક્કર Ather 450 અને Okinawa Praise સાથે થશે. ઈકો મોડમાં 95 કિલોમીટર સુધી રેન્જ […]

Continue Reading

ઈડીએ જેલમાં પૂછપરછ પછી ચિદમ્બરમની ધરપકડ કરી, સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીમાં

આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મનિ લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પૂર્વ નાણાંમત્રી પી. ચિદમ્બરમની અંદાજે બે કલાક તિહાડ જેલમાં જ પૂછપરછ કરી હતી. વિશેષ કોર્ટમાંથી મંજૂરી મળ્યા પછી ઈડીની ટીમ સવારે તિહાડ જેલ પહોંચી હતી. પૂછપરછ પછી ઈડીએ તેમની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન ચિદમ્બરમની પત્ની અને તેનો દીકરો કાર્તિ પણ તેમને મળવા જેલ […]

Continue Reading

સગીરાના રહસ્યમય અપહરણના 140 દિવસ બાદ ટ્યુશન ક્લાસ સંચાલક દંપતીની ભાળ મળી, પોલીસ શિરડી દોડી ગઇ

વડોદરા નજીક આવેલા બિલ ગામની ધો-12ની સગીર વિદ્યાર્થિનીનું ટ્યૂશન ક્લાસ સંચાલક દંપતીએ 140 દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં અપહરણ કર્યું હતું. અપહરણકર્તા દંપતિ અને સગીરા શિરડી હોવાની માંજલપુર પોલીસને માહિતી મળી હતી. પોલીસ આજે મોડી રાત સુધીમાં ત્રણેયને લઇ વડોદરા પહોંચશે તેમ જાણવા મળ્યું છે. એક વખત વાત થયા બાદ સગીરાનો ફોન બંધ થયો વડોદરા નજીક […]

Continue Reading

અમદાવાદ / પોલીસે રક્તદાન કરવાની ઝુંબેશ ઉપાડી પરંતુ 50 ટકા મહિલા પોલીસ રક્તદાન ન કરી શકી, કારણ ચોંકાવનારું

પોલીસે હાથ ધરીથેલેસમીયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન ઝુંબેશ ખુદ મહિલા પોલીસ જ ન કરી શકી રક્તદાન 800 પૈકી 436 મહિલા પોલીસમાં જોવા મળી લોહીની ઉણપ થેલેસમિયા ગ્રસ્ત બાળકોની મુસ્કાન જીવિત રાખવા અમદાવાદ પોલીસે રકતદાનનુ અભિયાન શરૂ કર્યુ. 14 જૂન વિશ્વ રકતદાન દિવસથી અમદાવાદ પોલીસ અને રેડ ક્રોસ સોસાયટીએ મુસ્કાન માટે રકતદાન ઝુંબેશ શરૂ કર્યુ. 436 મહિલા […]

Continue Reading