Make In INDIAને પાંખો લાગી, ભારતમાં બનશે F-16 યુદ્ધ વિમાનની પાંખો

મોદી સરકારના મેક ઇન ઇન્ડિયાને હવે પાંખો મળી ચૂકી છે. દુનિયાભરમાં પોતાની અપાર શક્તિ માટે જાણીતા F-16યુદ્ધ વિમાનની વિંગ્સ (પાંખ) હવે ભારતમાં બની રહી છે. અમેરિકાની કંપની લોકહીડ માર્ટિને ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે, પહેલા વિંગ્સ પ્રોટોટાઇપનું કામ શરુ કરવામાં આવશે. મેરીલેન્ડ સ્થિત લોકહીડ માર્ટિન કંપનીએ ગત વર્ષે ભારતમાં F-16ની પાંખોનું નિર્માણ કરવા માટે […]

Continue Reading

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફરી પછડાયું, સાઉદી અરબનું ભારતને સમર્થન

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અને રાજ્યના પુનર્ગઠનને લઈને સાઉદી અરેબિયાએ ભારતને સમર્થન આપ્યું છે. કાશ્મીર મુદ્દે ડઘાયેલા પાકિસ્તાને ઈસ્લામિક કાર્ડ ઉતારવામાં મોટો આંચકો લાગ્યો છે. દુનિયાભરમાં મુખ્ય ઈસ્લામિક તાકાત મનાતા સાઉદી અરેબિયાનું સમર્થન હાંસલ કરવું એ ભારત માટે મોટી રાજદ્વારી જીત છે. સૂત્રોના અનુસાર, બુધવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ […]

Continue Reading

વિશ્વસ્તરે મંદી હોવા છતા ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે: World Economic Forum

ભારતમાં છવાયેલી આર્થિક મંદીને લઇને World Economic Forumના પ્રમુખ બોર્જ બ્રેનડેએ મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે ભારતને એક યુવા અર્થવ્યવસ્થા ગણાવી છે જેમાં અદભૂત ક્ષમતાઓ સમાયેલી છે. તેમના મુજબ વિશ્વભરમાં છવાયેલી મંદી વચ્ચે ભારત સખત મજબૂતી સાથે તેનું શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. બ્રેનડેએ જણાવ્યું કે, દક્ષિણ એશિયાના વિકાસ અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને જાળવી રાખવામાં […]

Continue Reading

એક બકરીના મૃત્યુ થી માત્ર 3.5 કલાકમાં કોલ ઇન્ડિયાને 2.7 કરોડનું નુકશાન થયું

અહીં સ્થાનિકોના વિરોધના કારણે કોલ ઇન્ડિયાના યુનિટ, મહાનન્દી કોલફિલ્ડ લિમિટેડ(MCL)માં મંગળવારે 2.7 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. આ ઘટના એક બકરીના મૃત્યુ બાદ બની હતી. કંપનીના પ્રવક્તાએ આ માહિતી જાહેર કરી છે. MCLના પ્રવક્તા દિકન મેહરાએ નિવેદનમાં કહ્યું, ”આ આશ્વર્યજનક છે પણ એ હકીકત છે કે એક બકરી તમને આટલું નુકશાન કરી શકે. ” અહીંના […]

Continue Reading

કપિલ દેવે ક્રિકેટ એડવાઈઝરી કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું, કહ્યું- કોચની પસંદગી ખાસ વાત હતી

પૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવે બુધવારે ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)ના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. બીસીસીઆઈના એથિક્સ અધિકારી ડિકે જૈને હિતોના ટકરાવ મામલે ક્રિકેટ એડવાઈઝરી કમિટીને નોટિસ મોકલી હતી. કપિલે નોટિસ મેળવ્યા પછી આ નિર્ણય લીધો છે. તેની પહેલા CACના શાંતા રંગાસ્વામીએ પણ પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું. જૈને સમિતિના સદસ્યો પાસેથી 10 ઓક્ટોબર […]

Continue Reading

બાંગ્લાદેશમાં ડુંગળી 100 રૂપિયા, શ્રીલંકામાં 117 રૂપિયા કિલો થઈ

ભારતના કાંદા પર નિર્ભર ઘણા એશિયાઈ દેશોમાં ડુંગળીના ભાવ બમણા થયા છે. જેમાં બાંગ્લાદેશની રાજધાની ઢાંકામાં ડુંગળીની કિંમત 120%(100 રૂપિયા) વધી ગઈ છે. જે 15 દિવસ પહેલાની સરખામણીએ બમણી છે અને ડિસેમ્બર 2013 બાદ સૌથી વધારે છે. શ્રીલંકાના મુખ્ય શહેરોમાં ડુંગળીના ભાવો 300 શ્રીલંકાઈ રૂપિયા(117 ભારતીય રૂપિયા)પ્રતિ કિલો થયા છે. અહીં એક સપ્તાહમાં જ ડુંગળીનો […]

Continue Reading

UK હાઇકોર્ટે નિઝામના 306 કરોડ રૂ.ના ફંડ પર પાકિસ્તાનનો દાવો ફગાવ્યો, ભારતના પક્ષમાં નિર્ણય આપ્યો

ઇન્ગ્લેન્ડ અને વેલ્સની હાઇકોર્ટે હૈદરાબાદના તત્કાલીન નિઝામથી જોડાયેલા 71 વર્ષ જૂના કેસમાં બુધવારે ભારત અને હૈદરાબાદના સાતમાં નિઝામના બે ઉત્તરાધિકારીઓના પક્ષમાં ચૂકાદો આપીને પાકિસ્તાનનો દાવો ફગાવી દીધો હતો. 1948માં તત્કાલીન નિઝામે લંડનની બેન્કમાં 1 મિલિયન પાઉન્ડ જમા કરાવ્યા હતા. આ પૈસાની માલિકી અંગે કેસ ચાલી રહ્યો હતો. એ સમયની રકમ અત્યારે 306 કરોડ રૂપિયા સુધી […]

Continue Reading

PM મોદીએ GMDC ગ્રાઉન્ડમાં મા આદ્યશક્તિની આરતી ઊતારી, દિલ્હી જવા રવાના થયા

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા માટે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આદ્યશકિતની આરતી ઊતારી અને શેરી ગરબા નિહાળશે.ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે 40 ગ્રામનો સ્વરાજ સિક્કાનું વિમોચન કર્યું છે. દેશના 20 હજારથી વધુ સરપંચોના […]

Continue Reading

મોદી સરકારને GSTનો ફટકો, સપ્ટેમ્બરમાં કલેક્શન ઘટીને 91,916 કરોડ રુપિયા પહોંચ્યું

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST Revenue Collection) કલેક્શનમાં કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. સપ્ટેમ્બર મહીનામાં GST Revenue Collection ફરી એકવાર એક લાખ કરોડ રુપિયાની નીચે રહ્યું. મહેસુલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંડડાઓ મુજહ સપ્ટેમ્બરમાં કુલ 91,916 કરોડ રુપિયાનું GST Revenue Collection થયું. સરકારી આંકડાઓ મુજબ ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 98,202 કરોડ રુપિયા હતું. જેનો સીધો […]

Continue Reading

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીએ 158 કેદીઓને મુક્ત કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિના અવસરે રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના કેદીઓ પ્રત્યે માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી વધુ 158 કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ અને જેલ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુખ્યમંત્રીના આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, ગાંધીજીની 150મી જન્મજ્યંતિના આ વર્ષમાં ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત […]

Continue Reading