મારા અધિકારીઓએ કંઈ જ ખોટું નથી કર્યું તેથી તેમની ધરપકડ ન કરશો: ચિદમ્બરમ
આઈએનએક્સ મીડિયા કેસમાં દોષીત કરાર આપ્યા બાદ ધરપકડ કરાયેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સોમવારે કહ્યું કે આ કેસમાં અન્ય એક પણ અધિકારીઓની ધરપકડ ન થવી જોઈએ કારણ કે તે લોકોએ કંઈ જ ખોટું કામ નથી કર્યું. ચિદમ્બરમ તરફથી તેમના પરિવારજનોએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વીટ પોસ્ટ કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે […]
Continue Reading
